હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો

આજકાલ જેમ જેમ કહેવાતો વિકાસ વધતો જાય છે તેમ તેમ ‘અસ્વસ્થ જીવન શૈલી’ અને ‘માનસિક તાણને’ કારણે ઉદભવતા રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. વિકાસ વધવાની સાથોસાથ માણસની જીવનશૈલી બગડતી જાય છે. અસ્વસ્થ (બિન આરોગ્યપ્રદ) થતી જાય છે. પહેલાના જમાનામાં માણસ ને એક યા બીજા કારણે ચાલવાની તથા રોજિંદા કામથી એટલી કસરત મળી જતી હતી […]

હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો Read More »

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે

મરીનો ઉપયોગ રોજિંદા મસાલામાં થતો હોવાથી તેને સૌ ઓળખે છે. તેનો સ્વાદ તીખો હોવાથી ગામડાના લોકો તેને તીખા પણ કહે છે. મરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરાલાના જંગલોમાં થાય છે. ત્યાંની વાડીઓમાં મરીના વેલાઓને સોપારીના વૃક્ષો ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે. મારીની વેલને વધવા દેવામાં આવે તો ૨૦ થી ૩૦ ફૂટ લાંબી થાય

મરી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માં કેવી રીતે કરવો તે જાણી લ્યો, જાણી ને ખૂબ આનંદ થશે Read More »

પોષક તત્વો નો ખજાનો છે આ વૃક્ષ ના પાન અને તેની શિંગો

બારીક પાનવાળા 15 થી 30 ફૂટના સરગવા ના ઝાડ સર્વત્ર થાય છે. તેનું લાકડું મુલાયમ હોય છે. પરંતુ ઇમારતી કામમાં આવતું નથી. તેની શિંગો આંગળી જેવી જાડી, એકથી દોઢ ફૂટ લાંબી અને લીલા રંગની હોય અત્યાર ના સમય માં કેટલાક હાઇબ્રિડ બિયરણો ને લીધે અમુક અમુક સરગવા ની શિંગો 3 થી 4 ફૂટ જેટલી લાંબી

પોષક તત્વો નો ખજાનો છે આ વૃક્ષ ના પાન અને તેની શિંગો Read More »

ચોક્કસ તમે તમારા હ્રદય વિષે આટલું નહીં જાણતા હોવ…

હ્રદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા. છાતી ની  વચ્ચોવચ જરાક ડાબી બાજુ એ મુઠ્ઠી જેવડું હ્રદય આવેલું  હોય છે. હૃદયનું વજન લગભગ 250 થી 300 ગ્રામ આસપાસ હોય છે. જે તે તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રક્તવાહિનીઓ માં ધક્કો મારે છે. હ્રદયની રચના બહુ અટપટી અને જટિલ હોય છે.

ચોક્કસ તમે તમારા હ્રદય વિષે આટલું નહીં જાણતા હોવ… Read More »

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ…

હિંગ ખાસ કરીને દાળ-શાકનો વઘાર કરવા માટે વપરાય છે આથી તેને “વઘારણી” નામ આપવામાં આવ્યું છે. આમ હિંગ આપણે રોજિંદા વપરાશની ચીજ છે. અરુચિ, આફરો, પેટના રોગ વગેરેમાં હિંગ ઉપયોગી છે. ઉપરાંત હિંગ ‘વાળા’ જેવા અનેક રોગો પર અસરકારક ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં હિંગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હિંગ ferula foetida નામના

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ… Read More »

ધાણા નો આ ચમત્કારિક ઉપયોગ કરો, ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે…

ધાણા-કોથમીર ધાણા દાળ-શાક ના મસાલા ની અગત્યની વસ્તુ છે. રસોઈમાં તેનો રોજિંદો ઉપયોગ થાય છે. ધાણા દાળ-શાકમાં સુગંધ લાવે છે. ચોમાસામાં અને બી કરવા માટે શિયાળામાં તેનું વાવેતર થાય છે. ઊંડી કાળી જમીનમાં ધાણા સારા થાય છે. તેનો છોડ એકથી દોઢ ફૂટ ના થાય છે. પાન કપાયેલા દાતાદર હોય છે. તેને ફૂલ સફેદ હોય છે.

ધાણા નો આ ચમત્કારિક ઉપયોગ કરો, ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે… Read More »

કેળાં માં એક-બે નહીં પણ અનેક ગુણ છે, અત્યારે જ વાંચો કેળાં ના આ ગુણો…

“સવારે કેળું ખાવામાં આવે તો તેની કિંમત તાંબા જેટલી, બપોરે કેળુ ખાવામાં આવે તો તેની કિંમત ચાંદી જેટલી અને સાંજે કેળું ખાવામાં આવે તો તેની કિંમત સોના જેટલી છે” એવું આયુર્વેદ માને છે. કેળા ની મીઠાશ તેમાં રહેલા ગ્લુકોઝ તત્વને આભારી છે. ગ્લુકોઝ એ કુદરતી સાકર છે. ગ્લુકોઝ સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત સ્નાયુઓને પોષણ અને

કેળાં માં એક-બે નહીં પણ અનેક ગુણ છે, અત્યારે જ વાંચો કેળાં ના આ ગુણો… Read More »

આ વસ્તુ પીવાથી નાશ પામેલા રોગ કદી ફરી ઉત્પન્ન થતાં નથી…

કેમ છો મિત્રો?, આજે આપણે એક એવી વસ્તુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું આપણે એક પીણાં તરીકે  ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણાં માંથી ઘણા ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ નો એક ઔષધ તરિકે પણ ઉપયોગ કરી શકે છે. આ વસ્તુ નું નામ છે છાસ. છાશ નુ કાયમી સેવન કરનાર મનુષ્ય કદાપિ

આ વસ્તુ પીવાથી નાશ પામેલા રોગ કદી ફરી ઉત્પન્ન થતાં નથી… Read More »

એસીડીટી ને દૂર કરવા ની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, અત્યારે જ જાણો શું છે એ…

ભૂખ્યા પેટે એસિડિટી થતી નથી. અતિશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ એસિડિટી કરે છે. હોજરીમાં પિત નો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. જમ્યા પછી બે ત્રણ કલાકે, અડધી રાત્રે, નરણા

એસીડીટી ને દૂર કરવા ની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, અત્યારે જ જાણો શું છે એ… Read More »

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો. લીવર એ આપણાં શરીર નું એક મહત્વ નું અવયવ છે. લીવર ને ગુજરાતી માં યકૃત કહેવાય છે. તમારે લીવર નું ધ્યાન રાખવા માટે તમારા શરીરનો વજન કાબૂમાં રાખવો જોઈએ. તમારા ખોરાક મા યોગ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ.

આ વસ્તુ ઓ ખાઈ ને તમે કુદરતી રીતે જ તમારા લીવર (યકૃત) ને સાફ કરી શકો છો Read More »

Scroll to Top