તમે ક્યાંક વધારે પડતું મીઠા નું સેવન તો નથી કરતાં ને…

સોડિયમ એ આપણાં શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે જે કુદરતી રીતે વિવિધ પ્રકારના ખોરાક માં હાજર હોય છે. મીઠું (સોડિયમ + ક્લોરાઇડ) ના સ્વરૂપમાં સોડિયમ, બધી વાનગી ઓ માં ઉમેરવામાં આવે છે, પછી તે ઘરે કે  રેસ્ટોરન્ટમાં હોય. આજ ના સમય માં  આપણે મીઠાના સ્વાદ માટે એટલા ટેવાયેલા થઈ ગયા છે કે, મીઠા વિનાનો […]

તમે ક્યાંક વધારે પડતું મીઠા નું સેવન તો નથી કરતાં ને… Read More »

શું આયુર્વેદિક ચિકિત્સા ની કોઈ આડઅસર છે?

આયુર્વેદ વિશેનો સૌથી સામાન્ય પ્રશ્ન છે, શું આયુર્વેદિક દવાની આડઅસર થાય છે કે નહીં. વનસ્પતિમાંથી બનેલી ઔષધિ ઘણી બીમારીઓને મટાડે છે. અમુક દેશી દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે અમુક ઔષધિઓ અપચો દૂર કરે છે, ચેતાતંત્રને સામાન્ય બનાવે છે, પેટ ભારે થઈ ગયું હોય તો, એને નરમ બનાવે છે અને આપણી ગ્રંથિઓને બરાબર ચલાવે

શું આયુર્વેદિક ચિકિત્સા ની કોઈ આડઅસર છે? Read More »

આયુર્વેદિક રીતે હિમોગ્લોબિન કેવી રીતે વધારી શકાય…

ચાલો આજે આપણે શીખીએ કે કેવી રીતે થાક, નબળાઇ, ચક્કર, નિસ્તેજ અથવા પીળી ત્વચા, હાંફથી હાથ-પગ અને નીચું હિમોગ્લોબિન સ્તર સાથે સંકળાયેલ અન્ય લક્ષણો દૂર કરી શકાય. અને કેવી રીતે કુદરતી અને અસરકારક રીતે હિમોગ્લોબિન વધારવું. અહી આપણે ફક્ત બે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીશું, જે સામાન્ય રીતે બધે ઉપલબ્ધ છે. એક જડીબુટ્ટીનો ઉપયોગ હિમોગ્લોબિન વધારવા માટે

આયુર્વેદિક રીતે હિમોગ્લોબિન કેવી રીતે વધારી શકાય… Read More »

જાણો, દરેક રોગો નો કાળ એવા ગૌમૂત્રથી થતાં અનેક ફાયદાઓ વિશે……

શાસ્ત્રોમાં ઋષિમુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ

જાણો, દરેક રોગો નો કાળ એવા ગૌમૂત્રથી થતાં અનેક ફાયદાઓ વિશે…… Read More »

આરોગ્યપ્રદ જીવન જીવવાની ગુરુચાવી

પહેલા થોડુંક આપણાં શરીર વિષે જાણીએ કફથી તમોગુણ વાયુથી રજોગુણ અને પિત્તથી સત્વગુણ પેદા થાય છે. સર્વો માં પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે.માણસના શરીરની ધાતુઓ સમ બને તો સમપ્રકૃતિ થાય અને સમપ્રકૃતિ વાળો મનુષ્ય ચોરી ન કરે, દ્વેષ ન કરે, ક્રોધ ન કરે, જૂઠું ન બોલે, અભિમાન ન કરે, અર્થાત દેવી ગુણવાળો થાય. ધાતુ ની સમતા

આરોગ્યપ્રદ જીવન જીવવાની ગુરુચાવી Read More »

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા

‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ

એક ટુકડો ગોળ ખાવાના છે આ અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા Read More »

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો

આપણાં આયુર્વેદિક ગ્રંથો માં વિવિધ પ્રકાર ના ચેપ અને અસાધ્ય રોગો થી  કેવી રીતે રક્ષણ મેળવવું  અને તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે વિશેની વિગતો આપેલી  છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો કેટલાક ચેપ નિયંત્રણ સિદ્ધાંતો દર્શાવેલ છે અને આપણને કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ચેપ અને રોગો થવાની  સંભાવનાને ઘટાડવા

આ પ્રમાણે દૈનિક જીવન માં ખ્યાલ રાખવાથી તમે ઘણી બધી બીમારીઓ ના ચેપ થી બચી શકશો Read More »

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન

પાલક ખૂબ જાણીતી ભાજી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણા ભાગોમાં શાક માટે પાલક નું વાવેતર થાય છે. ભારતમાં ઘણા જૂના વખતથી તેનું વાવેતર થાય છે. રેતાળ સિવાયની બધી જાતની જમીન તેને માફક આવે છે. તેના છોડ આશરે એક વેંત થી એક ફૂટ સુધી ઊંચા થાય છે. તેની દાંડી પોલી અને ખૂણા વાળી હોય છે.

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન Read More »

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો

ભારતમાં પ્રાચીનકાળથી મધ એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુ બને છે. મધ માખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડા ના નાના-નાના કોષોમાં તે રસને ભરે છે. રસ પહેલાં તો જળ સમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો Read More »

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ ખુશ્બુ આવે છે. ઘી દહીં ના ઉત્તમ સારરૂપ મનાઈ છે. મલાઈ માંથી કાઢેલું ઘી માખણ માંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારના ઘી માં ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઘી ના સેવનથી ધાતુઓની વૃદ્ધિ થઈ બળ વધે

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો Read More »

Scroll to Top