જો તમે પણ બટાકા ની છાલ ફેકી રહ્યા છો, તો તમે એકથી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહ્યા છો

બટેટા કોને પ્રિય ન હોય? ઇન્ડિયન ફૂડમાં બટેટા ખૂબ જ અગત્યના છે. આમ છતાંય બટેટા ખાવા જોઈએ કે નહિં તેના પર અવારનવાર ચર્ચા થતી જ રહેતી હોય છે. ઘણા કહેતા હોય છે કે બટેટા ખાવાથી આળસ અને ચરબી વધે છે તો કેટલાંકનું કહેવું છે કે બટેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. ગુજરાતમાં ગરમી પડતી […]

જો તમે પણ બટાકા ની છાલ ફેકી રહ્યા છો, તો તમે એકથી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહ્યા છો Read More »

શું તમે પણ પાણીની જેમ ચરબી ઉતારવા માંગો છો? તો આજથી જ ખાવા લાગો આ વસ્તુ

સરગવા વિશે તો લગભગ બધા જાણતા જ હશો. સરગવો સ્વાદિષ્ટ હોય છે. લગભગ લોકોને તેનો સ્વાદ ગમતો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, એમીનો એસીડ, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલીક હોય છે. તેને તાજો તથા પાવડર રૂપે પણ લેવાય છે. સરગવાના છોડના મૂળથી લઈને

શું તમે પણ પાણીની જેમ ચરબી ઉતારવા માંગો છો? તો આજથી જ ખાવા લાગો આ વસ્તુ Read More »

શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો

આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ  કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત

શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો Read More »

તમે પણ કચરો સમજીને ફેંકી નથી દેતા ને આ પાન ને…. થાય છે તેનાથી આટલા બધા ફાયદા

મૂળા ખૂબ જાણીતા છે અને ભારતમાં સર્વત્ર થાય છે.પ્રાચીન કાળથી મૂળાનો ઉપયોગ થાય છે.બી વાવી મુળા નુ વાવેતર થાય છે.મૂળા પણ ગાજર ની જેમ જમીનની અંદર થાય છે.મારવાડી મૂળા પ્રમાણમાં ઘણા મોટા, ખાવામાં તીખાશ વગરના અને સરળતાથી પચાવી શકાય તેવા હોય છે.મૂળા કાચાં ખવાય છે. મૂળાનું અને તેના પાનનું શાક પણ થાય છે. કુમળા મૂળાનું

તમે પણ કચરો સમજીને ફેંકી નથી દેતા ને આ પાન ને…. થાય છે તેનાથી આટલા બધા ફાયદા Read More »

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો

કિડની શરીરનું એક ખુબ જ અગત્યનુ અંગ છે. શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરી તેમાંથી પાણી, સોડિયમ, પોટાશિયમ તથા બીજા અગણિત પદાર્થો ગાળીને પેશાબ રૂપે શરીરની બહાર ફેંકવામાં આવે છે. તે એક દિવસ માં 1200 લીટર લોહી શુદ્ધ કરે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી હોર્મોન્સ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, મેટાબોલિઝ્મ માં પણ કિડની ની મોટી ભૂમિકા છે. કિડનીમાં મૂત્રવાહીની, મૂત્રાશય

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો Read More »

શું તમે પણ પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય અને મેળવો આ સમસ્યાથી કાયમી છુટકારો

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોને કારણે આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે.નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં

શું તમે પણ પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય અને મેળવો આ સમસ્યાથી કાયમી છુટકારો Read More »

રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ . . .

ખોરાક, ઊંઘ અને ચાલવું એ જીવનના અગત્યના પાસા છે. સારું સ્વાસ્થ્ય યોગ્ય આહાર અને કસરત પર આધારિત છે.વર્તમાન યુગમાં માનવીનું જીવન બેઠાડું થઇ ગયું છે અને બેઠાડું જીવન લાંબાગાળે અનેક રોગને નોતરે છે. શરીર સ્થુળ થાય છે, વજન વધે છે, સ્નાયુઓ, માંસપેશીઓ અક્કડ બની જાય છે. ભર યુવાનીમાં યુવાનો ચુસ્ત થવાને બદલે સુસ્ત થઇ જાય

રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ . . . Read More »

ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવાના રામબાણ ઈલાજ

જીવન જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે. જે લોકો ફેંફસાની બીમારી થાય છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અત્યારની જીવનશૈલીમાં ફેંફસાની બિમારી પણ વધી રહી છે. ફેંફસા આપણા શરીરના સૌથી સક્રિય અને મહત્વપૂર્ણ અંગ છે. આપણે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી જીવિત રહી શકીએ છીએ પરંતુ શ્વાસ લીધા વિના આપણે સહેજ પણ

ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવાના રામબાણ ઈલાજ Read More »

સરળતાથી ઉપલબ્ધ એવા ફૂદીના થી થાય છે આવા અનેક ફાયદા..

ચટણી માં નાખવાના મસાલા રૂપે વપરાતો ફુદીનો વાતહર ઔષધિ તરીકે ખૂબ જાણીતો છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદીનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદીનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદીનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે. જે

સરળતાથી ઉપલબ્ધ એવા ફૂદીના થી થાય છે આવા અનેક ફાયદા.. Read More »

માથા માં ખંજવાળ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાળના મૂળમાં ખંજવાળની સમસ્યા થવાનું એક સામાન્ય વાત છે પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વરસાદના સમયમાં વધારે વધી જાય છે વાળના મૂળમાં તેજ ખંજવાળ અથવા ઇરિતેટેડ નું સૌથી મોટું કારણ હોય છે બદલતી ઋતુ.જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથામાં ખોડો, પરસેવો, માથાની રુક્ષ ત્વચા ખંજવાળનું કારણ બની શકે છે.માથામાં ખોડા ના

માથા માં ખંજવાળ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય Read More »

Scroll to Top