આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ

પપૈયાં ખાદ્ય ફળ અને ઔષધ બને છે. હાલમાં પપૈયાં ભારતમાં સર્વત્ર થાય છે.પપૈયાને પોચી બેસર કે ગોરાડુ જમીન માફક આવે છે. બંધિયાર કે ચીકણી જમીન તેને માફક આવતી નથી. બીમાંથી ધરુ કરીને તેનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ કદના, આઠ થી પંદર ફૂટ ઉંચાઈના થાય છે. તેના મૂળ જમીનમાં હાથ દોઢ હાથ સુધી જ […]

આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ Read More »

રોજ સવારે ખાલી પેટે પીવો આ જ્યૂસ,અને મેળવો ચહેરા,વાળ થી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યા માંથી રાહત

એલોવારા કે જેને ઘૃતકુમારી પણ કહેવાય છે, તે એક પ્રકાર નો નાનકડો કાંટા વાળો રોપ  છે. તેના પાંદડાઓમાં બહુ બધુ લિક્વિડ ભરેલું હોય છે કે જે શરીરને સ્વસ્થ બનાવે છે. તેના જ્યૂસનો સ્વાદ સ્વાદહીન  હોય છે, પણ આજ-કાલ માર્કેટમાં તેનું જ્યૂસ ઘણી ફ્લેવર્સમાં મળે છે. તેથી સરળતાથી તેને સ્વાદ સાથે પીશકાય છે.શરીરમાં જો પોષક તત્વોની

રોજ સવારે ખાલી પેટે પીવો આ જ્યૂસ,અને મેળવો ચહેરા,વાળ થી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યા માંથી રાહત Read More »

શું તમે જાણો છો ત્વચા, માથાનો દુખાવો અને પ્રેમ માં ઉપયોગી એવા આ સુગંધિત ઔષધ વિષે?

તમારે તમારા ઘર માટે આવશ્યક તેલનો ઉપયોગ કેમ કરવો જોઈએ? આવશ્યક તેલના વિવિધ ઉપયોગો અને ફાયદા વિશે તમે સાંભળ્યું હશે. આવશ્યક તેલ છોડના ઘટક અર્ક છે. તે ખૂબ શક્તિશાળી પ્રવાહી છે જેણે કુદરતી ઉપચાર ગુણધર્મો, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો અને સુખદ સુગંધ માટે લોકપ્રિયતા મેળવી છે. તેમ છતાં તે સુગંધ ચિકિત્સા માટે વધુ લોકપ્રિય છે.

શું તમે જાણો છો ત્વચા, માથાનો દુખાવો અને પ્રેમ માં ઉપયોગી એવા આ સુગંધિત ઔષધ વિષે? Read More »

જાણો આંખ ના સોજા, દુખાવા, મોતિયા થી લઈ ને અનેક આંખ ની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાય

જો સમયસર પોતાની આંખોની દ્રષ્ટિ અને એમાં પરેશાનીઓના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો તકલીફો વધી જાય છે. એવામાં ઘણા કિસ્સામાં આંખોનું ઓપરેશન કે દવાનો ઉપયોગ કરીને પણ આંખોની દ્રષ્ટિ પાછી યથાવત નથી થઇ શકતી. જો કે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેના દ્વારા આંખોની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આંખ આવવી અને

જાણો આંખ ના સોજા, દુખાવા, મોતિયા થી લઈ ને અનેક આંખ ની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાય Read More »

તમે પણ તહેવારોમાં પિરિયડ્સ ટાળવા માંગો છો? તો અચૂક અપનાવો આ ઉપાયો…

આજકલ છોકરીઓ ને સૌથી વધુ એક વાત ની ચિંતા સતાવતી હોય છે કે અણધાર્યા સમયે પિરિયડ્સ આવશે કે  શું? શું પીરિયડ્સની ડેટ પાછળ ધકેલવા માં તેમને કોઈ શરીર માં આંતરિક પ્રોબ્લેમ નો શિકાર તો નહીં થાય ને? પરંતુ શું તમને ખબર છે કે તમારા પિરિયડ્સ નો સીધો સંબંધ તમારી જીવન જીવવાની ઢબ સાથે સંકળાયેલો હોય

તમે પણ તહેવારોમાં પિરિયડ્સ ટાળવા માંગો છો? તો અચૂક અપનાવો આ ઉપાયો… Read More »

દરેક પ્રકારના રોગો નો અકસીર ઈલાજ આ એક ખાસ વસ્તુ માં, જાણો અહીં

સૂંઠ દરેક ઘર ની જાણીતી ઉપયોગી વસ્તુ છે. દાળ શાક ના મસાલા માં તેનો ઉપયોગ થાય છે. આદુ પાકીને સુકાય ત્યારે તેની સૂંઠ બને છે. તેથી આદુના સઘળા ગુણો તેમાં હોય છે. કેરીનો રસ વાયુ નો કરે તે માટે તેમાં સૂંઠ અને ઘી નાખવાનો રિવાજ છે. સૂંઠ યકૃતના પિત્તનો વધુ સ્ત્રાવ કરે છે. સૂંઠમાં ઉદરવાતહર

દરેક પ્રકારના રોગો નો અકસીર ઈલાજ આ એક ખાસ વસ્તુ માં, જાણો અહીં Read More »

સવારે ઊઠીને પહેલાં કરો આ કામ, ફાયદા જાણી ને ચોંકી જશો..

પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ.પાણી માનવ શરીર ને સ્વસ્થ તેમજ સુડોળ રાખવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. માનવ શરીર મા પાણી નું પ્રમાણ ૫૦ થી ૬૦ ટકા જેટલું હોવું જોઈએ. તે શરીર ના અંગો માટે રક્ષા કવચ નું કામ કરે છે. તેમજ સાથોસાથ કોશિકાઓ સુધી પોષક તત્વ અને

સવારે ઊઠીને પહેલાં કરો આ કામ, ફાયદા જાણી ને ચોંકી જશો.. Read More »

જાણો અનેક રોગોને જડમૂળ થી નાશ કરનાર સ્વાસ્થય માટે ઉપયોગી એવા આ ફળ વિષે….

“Tomato a day keeps the doctor away’ રોજ એકાદ બે ટમેટાં ખાઓ તો ડોક્ટર તમારાથી દુર ને દૂર રહેશે. (અર્થાત ડોકટરની જરૂર જ નહીં પડે.)પોષકતત્વોથી ભરપૂર ટમેટા મૂળ તો અમેરિકાના વતની છે. અત્યારે તો દુનિયાભરમાં ટમેટાંનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે, બટાટા અને શક્કરિયાં પછી સમગ્ર વિશ્વમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ટમેટાંનો નંબર આવે છે.ટામેટાંમાં ખોરાક માટેના

જાણો અનેક રોગોને જડમૂળ થી નાશ કરનાર સ્વાસ્થય માટે ઉપયોગી એવા આ ફળ વિષે…. Read More »

ખવાપીવાની આ ખરાબ આદતો ને ભૂલી જજો, નહીં તો એ નોતરી શકે છે અનેક બીમારીઓ ને

માણસ પોતાના વ્યસ્ત જીવનમાં એ ભુલી ગયો છે કે તેણે માત્ર જીવવા માટે જ નથી જમવાનું પણ સ્વસ્થ રીતે જીવવા માટે જમવાનું છે. અને સ્વસ્થ રીતે જીવવા માટે  કેટલીક જમવાને લગતી કુ આદતોને જાણવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ કદાચ માણસ પોતાના.કદાચ માણસને વ્યસ્ત જીવનમાં ખ્યાલ નહીં આવતો  કે  જીવનની જે ખુબજ મહત્ત્વની બાબત

ખવાપીવાની આ ખરાબ આદતો ને ભૂલી જજો, નહીં તો એ નોતરી શકે છે અનેક બીમારીઓ ને Read More »

આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો મોઢાના ચાંદા ની પરેશાની થી રાહત….

ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના  ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. મોઢામાં ચાંદાં પડવાનું સર્વસામાન્ય કારણ કબજિયાત

આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો મોઢાના ચાંદા ની પરેશાની થી રાહત…. Read More »

Scroll to Top