આ આયુર્વેદિક છોડ શરીરના બધા અંગોને ફરીથી નવું જીવન આપી શકે છે, કીડની કેંસર નાં દર્દીઓ માટે ખાસ

જે શરીરના અંગોને પુનઃ જીવન આપી શકે છે, જે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગત ની સંજીવની છે, જેનું નામ પુનર્વવા છે. પુનર્નવા સંસ્કૃત ના બે શબ્દ પુનઃ એટલે ‘ફરી’ અને નવ એટલે ‘નવું’ થી બને છે. પુનર્વવા ઔષધિમાં પણ પોતાના નામ ને અનુરૂપ જ શરીરને ફરી વખત નવું કરી દેવાના ગુણ મળી આવે છે. તેથી […]

આ આયુર્વેદિક છોડ શરીરના બધા અંગોને ફરીથી નવું જીવન આપી શકે છે, કીડની કેંસર નાં દર્દીઓ માટે ખાસ Read More »

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે છે ચમત્કારિક

અમરવેલ સોના જેવી પીળી અને દોરા જેવી પાતળી વેલ હોય છે. તે ઝાડ કે ખરસાંડી નામની વનસ્પતિ ઉપર થાય છે. તેને જમીનમાં મૂળ હોતું નથી, તેમ તેને પાન પણ થતાં નથી. જુદા-જુદા પ્રાંત મા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે. જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા ,

એક એવી જાદુઇ વેલ કે જે થાય છે માટી વગર કોઈ પણ વૃક્ષ પર, જે ગમે તેવી ખંજવાળ, દુખાવા માટે છે ચમત્કારિક Read More »

શું તમે જાણો છો આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર પાન વિશે? અત્યારે જ જાણો તમામ ફાયદાઓ

વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના યુકેલિપ્ટસ પાનમાં આ તેલ હોય છે. યુકેલિપ્ટસ બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના યુકેલિપ્ટસ ૯૨ મીટર ઊંચા થાય છે. ફૂલવાળા વૃક્ષોમાં તે સૌથી ઊંચા છે. યુકેલિપ્ટસના વૃક્ષો માઈનસ ૩ ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે. નીલગીરી

શું તમે જાણો છો આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર પાન વિશે? અત્યારે જ જાણો તમામ ફાયદાઓ Read More »

આજે જ લઈ આવો આ ચમત્કારી છોડ ચામડીને લગતા કોઈપણ પ્રકારના રોગ માટે છે વરદાનરૂપ

કરેણ એ એક સપુષ્પીય વનસ્પતિ છે, જે સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલી ઊચાઇ ધરાવતું અને ધોળી, રાતી, પીળી, ગુલાબી રંગનાં એવા ચાર જાતોના ફૂલો વાળુ સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે. કરેણના છોડને દેવી લક્ષ્મીનું ચિહ્ન માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને ધોળી કરેણનાં ફૂલ ચઢાવવામાં આવે છે. કરેણનો છોડ

આજે જ લઈ આવો આ ચમત્કારી છોડ ચામડીને લગતા કોઈપણ પ્રકારના રોગ માટે છે વરદાનરૂપ Read More »

માથાના બધી જાતના દુઃખાવા, માથાની ઉંદરી તેમજ કોઢ દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ઔષધી

ચણોઠી અથવા રત્તી વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ

માથાના બધી જાતના દુઃખાવા, માથાની ઉંદરી તેમજ કોઢ દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ઔષધી Read More »

વિદેશ માં વસતા દીકરા ના ઘર માં શાંતિ લાવવા માં એ ભર્યું આ પગલું દરેકે જરૂર વાંચવા જેવુ સત્ય

રમેશ અને રીના પરણી ને અમેરિકા આવી ને સેટ થઈ ગયા હતા. તેમના મમ્મી અને પપ્પા ઈન્ડિયા રહેતા હતા. પપ્પા ના મરણ પછી રમેશે તેના મમ્મી ને અમેરિકા તેડાવી લીધા. પતિ પત્ની બંને નોકરી કરતાં હતા અને તેના મમ્મી ઘર નું બધુ કામ કરતાં હતા. રીના એ મમ્મી આવ્યા પછી ઘર કામ કરવાનું સદંતર બંધ

વિદેશ માં વસતા દીકરા ના ઘર માં શાંતિ લાવવા માં એ ભર્યું આ પગલું દરેકે જરૂર વાંચવા જેવુ સત્ય Read More »

શું તમે રોજિંદા જીવન માં ખવાતી આ વસ્તુ ખોટી રીતે તો નથી ખાતા ને? અત્યારે જ જાણો તેની ખાવાની સાચી રીત

દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20ગ્રામ ગોળ ખાવો

શું તમે રોજિંદા જીવન માં ખવાતી આ વસ્તુ ખોટી રીતે તો નથી ખાતા ને? અત્યારે જ જાણો તેની ખાવાની સાચી રીત Read More »

ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી

ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો.. Read More »

દરરોજ સવારે માત્ર 4 દાણા પલાળીને ખાવ છે જડીબુટ્ટી સમાન, આપશે અનેક બીમારી માંથી છૂટકારો

આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામમાં અનેક વિટામીન અને

દરરોજ સવારે માત્ર 4 દાણા પલાળીને ખાવ છે જડીબુટ્ટી સમાન, આપશે અનેક બીમારી માંથી છૂટકારો Read More »

હવે ઘરે જ બનાવો આયુર્વેદીક પદ્ધતિ થી ગુણોની ખાણ ચ્યવનપ્રાશ, સવાર-સાંજ 1-1 ચમચીનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ

ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા મિશ્રણ માં ગજબના આરોગ્યવર્ધક લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી મિશ્રણ ની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે

હવે ઘરે જ બનાવો આયુર્વેદીક પદ્ધતિ થી ગુણોની ખાણ ચ્યવનપ્રાશ, સવાર-સાંજ 1-1 ચમચીનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ Read More »

Scroll to Top