શું તમારામાં પણ ક્યાંક આ જીવલેણ બીમારીના સંકેત તો નથી ને? જાણો શું છે એ સંકેત અને તેનો ઈલાજ

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. થાઈરોઈડને સાઈલેંટ […]

શું તમારામાં પણ ક્યાંક આ જીવલેણ બીમારીના સંકેત તો નથી ને? જાણો શું છે એ સંકેત અને તેનો ઈલાજ Read More »

પાચનતંત્ર, લીવર થી લઈ ને જીવલેણ બીમારીઓ ની દવા છે આનું સેવન, ક્લિક કરો અને અત્યારે જ જાણો

પપૈયું એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી. મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે. એક જાતિના પપૈયા કેસરી

પાચનતંત્ર, લીવર થી લઈ ને જીવલેણ બીમારીઓ ની દવા છે આનું સેવન, ક્લિક કરો અને અત્યારે જ જાણો Read More »

રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.

સ્નેહીજનો તમે બધા ઘરે કઈક વાગ્યું હોય કે નાના નાના દરદ માટે ઘરે એક ફર્સ્ટ એઇડ બોક્સ રાખતા હશો. તેમાં મોટા ભાગે એન્ટીબાયોટિક દવાઓ હશે. પરંતુ આજે મારે તમને આયુર્વેદિક ઓસડિયા કે જે આપની વર્ષો જૂની સંસ્કૃતિ ની દેણ છે તેના વિષે વાત કરવી છે. અહી આજે અમે સામાન્ય અને નાના રોગો માટે બજાર માં

રાખી લ્યો આ એક પેટી ઘરે, કોઈ દિવસ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. Read More »

માત્ર આ એક પાન ના સેવન થી 32 વધુ બીમારીઓ થી મળે છે છુટકારો, આ રીતે તમે પણ કરો ટ્રાય

પાન જેને અંગ્રેજીમાં બેટલ લીફ  અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતી માં નાગરવેલનાં પાનથી ઓળખવામાં આવે છે જે દક્ષિણ સૌરાષ્ ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. માત્ર ભારતમાં જ તે વિવિધ પ્રદેશોમાં થાય છે.તેની પ્રદેશ મુજબ અનેક જાતો થાય છે. ભારતમાં

માત્ર આ એક પાન ના સેવન થી 32 વધુ બીમારીઓ થી મળે છે છુટકારો, આ રીતે તમે પણ કરો ટ્રાય Read More »

શું તમે પણ આ આયુર્વેદિક નિયમો નું ઉલ્લંઘન કરી ને અનેક બીમારીઓ ને નોતરી તો નથી કરી રહ્યા ને ? ? ?

આજે અહી આપણે કેટલાક જીવન માં અપનવવા જેવા સોનેરી સૂત્રો જોશું. જીવન માં થતાં બધા રોગ નું સમાધાન દવા લેવાથી નથી થતું. અમુક રોગો અહી દર્શાવ્યા મુજબ ના સૂત્રો નું પાલન કરવાથી પણ માટી જાય છે. ડોક્ટર બધા દર્દી ઓ માટે અલગ અલગ દવા લખી આપે છે. પરંતુ આજે તમે જે વાંચવા જય રહ્યા છો

શું તમે પણ આ આયુર્વેદિક નિયમો નું ઉલ્લંઘન કરી ને અનેક બીમારીઓ ને નોતરી તો નથી કરી રહ્યા ને ? ? ? Read More »

ફેફસા, હરસ-મસા, સ્ત્રીરોગ સહિત દરેક રોગો માટે છે રામબાણ છે આ અનુપમ ઔષધિ.. આજ થી જ શરૂ કરો તેનો ઉપયોગ

શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર

ફેફસા, હરસ-મસા, સ્ત્રીરોગ સહિત દરેક રોગો માટે છે રામબાણ છે આ અનુપમ ઔષધિ.. આજ થી જ શરૂ કરો તેનો ઉપયોગ Read More »

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, માનવ સ્વાસ્થ્ય માટે આટઆટલા તો છે તેના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

સુવાના ફૂલ પીળા રંગના અને ગુચ્છામાં હોય છે. સુવાના ફૂલ નાના પરંતુ, એક જ ગુચ્છામાં ઘણાં બધા થતા હોવાથી આયુર્વેદમાં તેને ‘શતપુષ્પા’ કહેવામાં આવે છે. ગાર્ડન સુવાદાણા, જે એક હજાર વર્ષથી વધુ લોકો માટે જાણીતા છે, તે વિવિધ દેશો અને પ્રદેશોની વાનગીઓમાં વપરાય છે. હેલ્લાસ અને પ્રાચીન રોમના રહેવાસીઓએ પણ કુદરતી પીડા નિવારણ માટે સુવાદાણાનો

દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, માનવ સ્વાસ્થ્ય માટે આટઆટલા તો છે તેના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

નાના મોટા દરેક માટે પાવરહાઉસ નું કામ કરે છે દૂધ સાથે આ વસ્તુ નુ સેવન , જાણી લો તેના ફાયદાઓ વિશે.

ખારેક માત્ર પૌષ્ટિક મેવો નહીં પણ એક અમૂલ્ય ઔષધી પણ છે.લીલી ખજૂર સૂકવી ને ખારેક બનવામાં આવે છે. ખારેકનો મેવો બહુ ગુણદાયી છે. ખજૂર દાહ શમન કરે છે. દાહ અર્થ બળતરા થાય છે. અંગ ધખતા હોય, તાવ માપો તો ન આવે, લાગતી હોય ત્યારે જેમ ખડી સાકર ગુણ કરે તેમ  ગુણ કરે છે. પરિશ્રમથી હાંફ

નાના મોટા દરેક માટે પાવરહાઉસ નું કામ કરે છે દૂધ સાથે આ વસ્તુ નુ સેવન , જાણી લો તેના ફાયદાઓ વિશે. Read More »

આ એક ચપટી ઔષધી દરરોજ વાપરવાથી, આ અસાધ્ય રોગ રહેશે વગર દવાએ કંટ્રોલમાં, જાણો કઈ રીતે

અજમો એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. આના બીજનો

આ એક ચપટી ઔષધી દરરોજ વાપરવાથી, આ અસાધ્ય રોગ રહેશે વગર દવાએ કંટ્રોલમાં, જાણો કઈ રીતે Read More »

ગમેતેવી જૂની એસીડીટી ને મૂળ માંથી કાઢવી હોય તો અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઈલાજ

ભુખ્યા પેટે એસીડીટી થવાની શક્યતા ઓછી રહે છે. અતીશય ખારા,તીખા,કડવા, ખાટારસવાળા ખોરાક નો વધુ પડતો ઉપયોગ ઍસીડીટી કરે છે. હોજરીમાં પીત્તનો વધારો થાય ત્યારે તે આહાર સાથે મિશ્ર થઈ ને આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. કોઈને શીર:શુળ અને ખાટી, કડવી ઉલટી થાય. અમ્લપીત્ત

ગમેતેવી જૂની એસીડીટી ને મૂળ માંથી કાઢવી હોય તો અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઈલાજ Read More »

Scroll to Top