અઠવાડિયામાં એકવાર માત્ર આનું સેવન સંધિવા, બ્લડપ્રેશર-ગેસ અને શરીરની ગંદકી સાફ કરી રોગને રાખશે કાયમી દૂર

તમે મૂંગ દાળનું સેવન કર્યું જ હશે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે એવું લાગે છે કે તે ક્યાં છે આપણી ભૂખને શાંત પાડે છે, મૂંગ દાળનું સેવન કરવાથી, તમે શરીરના અનેક રોગોથી બચી શકો છો, તે પોષક તત્વોથી ભરેલું છે અને પ્રોટીનનો સ્રોત છે. સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર મગની દાળ મોટાભાગના લોકોને પસંદ […]

અઠવાડિયામાં એકવાર માત્ર આનું સેવન સંધિવા, બ્લડપ્રેશર-ગેસ અને શરીરની ગંદકી સાફ કરી રોગને રાખશે કાયમી દૂર Read More »

ભરપૂર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ 10 ગણી થઈ હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને વાયરલ ઇન્ફેકશન રહેશે કાયમી દૂર

બ્રોકલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ ભુરો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ , કાર્બોહાઈડ્રેડ , આયરન, વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી

ભરપૂર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ 10 ગણી થઈ હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને વાયરલ ઇન્ફેકશન રહેશે કાયમી દૂર Read More »

સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે.

હળદર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. લગભગ દરેક રોગ માં તમે હળદર ને કોઈ ને કોઈ રીતે દવા તરીકે ઉપયોગ માં લઈ શકો છે. અને કદાચ એટલે જ ગુજરાતી માં “શું કામ હળદર વાંકે હેરાન થાવ છો “ એ કહેવત પ્રચલિત હશે. તો ચાલો આપણે હળદર ના કેટલાક પ્રયોગો જોઈએ. સુંકી ખાંસીમાં રાહત મેલળવા

સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે. Read More »

એક મહિનો સાંજે પલાળીને સવારે આના સેવનથી 100% ગેરેંટી ડાયાબિટિસ અને સાંધાના દુખાવા જીવનભર ગાયબ

અનેક ઓષધી સમાન મરી મસાલા  આમ તો શિયાળામાં ફાયદા કારક હોય જ  છે પરંતુ તેમાં કેટલીક વસ્તુંઓ તો જીવન ભર તમને ફાયદો કરાવે છે અને તેમાંથી એક છે સુકી મેથીના દાણા, જી હા મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી અનેક બીમારીઓ દુર થાય છે. આપડા આર્યુર્વેદ મા પ્રાચીન કાળ થી

એક મહિનો સાંજે પલાળીને સવારે આના સેવનથી 100% ગેરેંટી ડાયાબિટિસ અને સાંધાના દુખાવા જીવનભર ગાયબ Read More »

માત્ર આ ઔષધિના ૩ ટાઇમ ચૂર્ણથી શરદી-કફ, એસિડીટી, પેટમાં બળતરા, ગેસ અને સાંધાના દુખાવામાં મળી જશે 100% રાહત

ફૂલમાં પીળા કેસરી રંગના ગુચ્છ હોય છે આ કારણે તેને નાગકેસર કહેવામાં આવે છે.ગુડહલ, ગુલાબ, ગલગોટો અને અનેક પ્રકારના ફૂલ (Flowers) તમારા સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભદાયી છે. નાગકેસર એક છોડ છે, જેના પાન લાલ અને ચમકીલા રંગના હોય છે તથા તેના ફૂલ સફેદ અને પીળા રંગના હોય છે. ફૂલમાં પીળા કેસરી રંગના ગુચ્છ હોય

માત્ર આ ઔષધિના ૩ ટાઇમ ચૂર્ણથી શરદી-કફ, એસિડીટી, પેટમાં બળતરા, ગેસ અને સાંધાના દુખાવામાં મળી જશે 100% રાહત Read More »

ગોળ સાથે ૨ દિવસ કરી લ્યો આનું સેવન, શરદી-ઉધરસ, પિત્ત-વાયુના અને દરેક પ્રકારના દુખાવા જીવનભર ગાયબ

શાકમાં ઘણી વાર આપણી બા અજમો નાખે તો આપણને પસંદ ન પડે. આપણે મોઢું ચડાવીએ કે મમ્મી આ શું કર્યું? સ્વાદ બગાડી નાખ્યો. પરંતુ આપણી અસલ જે ગુજરાતી રસોઈ-વાનગી અને પદ્ધતિ છે તે સ્વાદની સાથે સાથે તબિયતનું પણ ધ્યાન રાખે છે. આથી અજમો વપરાતો હતો. મુખવાસમાં પણ અજમો વપરાતો હતો. અજમો સ્ત્રીઓ માટે પણ બહુ

ગોળ સાથે ૨ દિવસ કરી લ્યો આનું સેવન, શરદી-ઉધરસ, પિત્ત-વાયુના અને દરેક પ્રકારના દુખાવા જીવનભર ગાયબ Read More »

સવારે જાગીને માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, ગળામાં કાકડા, શરદી-કફ થી કાયમી રાહત

યોગાસન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ઘણા ફાયદાઓ થાય છે. યોગસન એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ નિયંત્રિત કરે છે. યોગાસનની સંખ્યા ઘણી બધી છે. મન અને શરીરને સ્વસ્થ અને ખુશ રાખવા માટે વ્યાયામને વૈકલ્પિક સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાય છે. યોગનો અભ્યાસ કરવાથી સંતુલન, સહનશક્તિ ,અને શક્તિમાં સુધારો

સવારે જાગીને માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, જીવો ત્યાં સુધી નહીં થાય એકપણ રોગ, ગળામાં કાકડા, શરદી-કફ થી કાયમી રાહત Read More »

માત્ર શેકીને કરી લ્યો આનું સેવન કોલેસ્ટ્રોલ, જાડુ થતું લોહી, બ્લડપ્રેશર અને નસોનું બ્લૉકેજ વગર દવાએ થઈ જશે ગાયબ

અનેક રોગમાં લસણ અકસીર ઇલાજ માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાને કરેલા સંશોધનમાં પણ એ વાત બહાર આવી છે કે લસણ અનેક રોગોમાં ખૂબ જ ગુણકારી છે. પેટને ફૂલતુ અટકાવવા માટેની દવાથી માંડીને કોલેસ્ટ્રોલ ઘટાડવા સુધીની દવામાં લસણ વપરાય છે. જો તમે થોડું કામ કર્યા પછી તરત જ થાકી જાઓ છો અથવા તમને થાક લાગે છે,

માત્ર શેકીને કરી લ્યો આનું સેવન કોલેસ્ટ્રોલ, જાડુ થતું લોહી, બ્લડપ્રેશર અને નસોનું બ્લૉકેજ વગર દવાએ થઈ જશે ગાયબ Read More »

15 દિવસમાં એકવાર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી અને ડાયાબિટીસ ધીમે ધીમે ઓછું થઈ, કાયમી થઈ જશે ગાયબ

મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી

15 દિવસમાં એકવાર કરી લ્યો આનું સેવન, કોલેસ્ટ્રોલ, વધતી ચરબી અને ડાયાબિટીસ ધીમે ધીમે ઓછું થઈ, કાયમી થઈ જશે ગાયબ Read More »

માત્ર આ શક્તિશાળી ફળના સેવનથી હિમોકલોબીનની ઉણપ, અસ્થમા અને હાડકાના દુખાવાથી 15 દિવસમાં મળી જશે રાહત

ગુજરાત સરકારનું કહેવું છે કે આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ચીન સાથે સંકળાયેલું છે. સંસ્કૃત ભાષામાં કમલમ એટલે કમળનું ફૂલ. તાજેતરમાં ભારતમાં આ ફળ ઝડપથી લોકપ્રિય થયું છે. ભારતમાં એવા ઘણા પ્રકારના ફળોનું સેવન કરવામાં આવે છે અને તેના વિવિધ ફાયદાઓ

માત્ર આ શક્તિશાળી ફળના સેવનથી હિમોકલોબીનની ઉણપ, અસ્થમા અને હાડકાના દુખાવાથી 15 દિવસમાં મળી જશે રાહત Read More »

Scroll to Top