શું તમે પણ આનું વધુ સેવન કરી રહ્યા છો તો આજ થી જ થઈ જાવ સાવધાન, થઈ શકે છે કિડની અને હદયરોગ જેવી ભયંકર બીમારી, અહી ક્લિક કરી વાંચો વધુ માં

આપણા દરેકના ખોરાકમાં મીઠાને અગત્યનું સ્થાન હશે. કંઈ પણ જમતી વખતે આપણે સાથે મીઠું નાખીને અથવા વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ […]

શું તમે પણ આનું વધુ સેવન કરી રહ્યા છો તો આજ થી જ થઈ જાવ સાવધાન, થઈ શકે છે કિડની અને હદયરોગ જેવી ભયંકર બીમારી, અહી ક્લિક કરી વાંચો વધુ માં Read More »

કિડની, લીવર, હદય, બીપી જેવા 50થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર બનાવો આ ચૂર્ણ અને દરરોજ કરો તેનું સેવન, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

હમેશા શક્તિ અને જુસ્સા થી ભરપુર રહેવું હોય તો બસ જરૂર છે ફક્ત તેના ભરપુર ઉપયોગ ની જેને સરગવો, મુનગા ના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષીણ એશિયા નો એક જાદુઈ છોડ છે. તેનો ઉપયોગ પરંપરાગત અને ચિકિત્સા પ્રણાલી માં ઘણા વર્ષો સુધી કરવામાં આવે છે. તે એન્ટીઓક્સાઈડ થી ભરપુર છે. જે લોકો એન્ટીઓક્સાઈડ ને

કિડની, લીવર, હદય, બીપી જેવા 50થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર બનાવો આ ચૂર્ણ અને દરરોજ કરો તેનું સેવન, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત Read More »

માત્ર 7 જ દિવસ માં કબજિયાત, હરસ, પાઇલ્સ જેવા અસહ્ય રોગ માથી છૂટકારો મેળવવા નો આયુર્વેદિક ઈલાજ, જીવન માં ક્યારેય નહીં આવે આ બીમારી

હરસ કે પાઈલ્સ એ  એક ખતરનાક બીમારી છે. હરસ 2 પ્રકારની હોય છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાડી હરસ ના નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક તેને મહેશીના નામ થી પણ ઓળખવામાં આવે છે. લોહીવાળા હરસ : લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી

માત્ર 7 જ દિવસ માં કબજિયાત, હરસ, પાઇલ્સ જેવા અસહ્ય રોગ માથી છૂટકારો મેળવવા નો આયુર્વેદિક ઈલાજ, જીવન માં ક્યારેય નહીં આવે આ બીમારી Read More »

આ રસના સેવન થી લીવર, પિત્તના રોગો જેવા અનેક રોગો થી મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

શેરડી નો રસ નાના બાળકોથી માંડી મોટેરા સુધી દરેકને ફેવરીટ હોય છે.શેરડીના રસમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B, ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન ભરપુર મળે છે. શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા

આ રસના સેવન થી લીવર, પિત્તના રોગો જેવા અનેક રોગો થી મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા Read More »

ગમેતેવા પીળા થઈ ગયેલા દાંત માત્ર 10 જ મિનિટ માં થઈ જશે દૂધ જેવા સફેદ, નહીં જવું પડે ડેન્ટિસ્ટ પાસે,અહી ક્લિક કરી જાણો શું કરવાનું રહેશે

ઘરમાં ઈનો તો હશે જ તેને એક કટોરીમાં લો અને લીંબુ મીલાવી દો. હવે જલ્દીથી તેને આંગળીની મદદથી સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો, પાંચ મિનિટ બાદ કોગળો કરી લો. ઈનોનાં આ ઉપાયથી દાંતોની પીળાશ ખતમ થઈ જશે અને દાંત મોતીઓની જેમ ચમકવા લાગશે. સરસિયાનું તેલ અને મીઠું મીક્સ કરીને મંજન કરવાથી દાંતોની પીળાશ

ગમેતેવા પીળા થઈ ગયેલા દાંત માત્ર 10 જ મિનિટ માં થઈ જશે દૂધ જેવા સફેદ, નહીં જવું પડે ડેન્ટિસ્ટ પાસે,અહી ક્લિક કરી જાણો શું કરવાનું રહેશે Read More »

મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ આયુર્વેદિક ઉપાય, ચહેરો થઈ જશે એકદમ ચમકદાર અને ખીલ રહિત, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે. ફેસ ટેનિંગને

મોંઘામાં મોંઘી ક્રીમો ને પાછળ છોડી દેશે આ આયુર્વેદિક ઉપાય, ચહેરો થઈ જશે એકદમ ચમકદાર અને ખીલ રહિત, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત Read More »

શું તમે જાણો છો જુડવા બાળક થવા પાછળ ના કારણ? અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચો

જુડવા બાળકો બે પ્રકારના હોય છે. એક મૈનોજાઈગોટિક, જેમાં બંને બાળકો એક જ જેવા દેખાય છે. બીજો પ્રકાર છે ડાયજાઈગોટિક, જેમાં બંને બાળકો અલગ અલગ દેખાય છે. એક જ ગર્ભમાં જુડવા બાળકોનુ નિર્માણ ત્યારે થાય છે, જ્યારે એક સ્પર્મ એક જ એગને ફર્ટિલાઈઝ કરે અને બે એમ્બ્રીજો નિર્માણ કરે, તો એક જ ચહેરાવાળા જુડવા બાળકો

શું તમે જાણો છો જુડવા બાળક થવા પાછળ ના કારણ? અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચો Read More »

યૌન, લીવરના રોગો ઉપરાંત કબજિયાત સહિત 10 થી વધુ રોગોના ઉપચાર માં રામબાણ છે આ નકામું લાગતું ઘાસ, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની રીત

શ્રી ગણેશ ભગવાન ને પૂજા વખતે ચડાવવામાં આવતું ઘાસ નો એક પ્રકાર એટલે ધરો.હિન્દૂ સંસ્કારો માં કર્મકાંડોમાં ઉપયોગ માં આવતું ધરો યૌન રોગો, લીવર ના રોગો કબજિયાત ના ઉપચાર માં રામબાણ માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ધરોમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પર્યાપ્ત પોષક તત્વો જોવા મળે છે. જે પિત્ત અને કબજિયાત જેવા વિકારોને દૂર

યૌન, લીવરના રોગો ઉપરાંત કબજિયાત સહિત 10 થી વધુ રોગોના ઉપચાર માં રામબાણ છે આ નકામું લાગતું ઘાસ, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની રીત Read More »

જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે

શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશન વાળું આ ફળ વિટામિન C થી ભરપૂર હોય છે. જો વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો. સંતરા છે તે ખુબ ફાયદાકારક હોઈ છે, સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં

જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે Read More »

આ છે તેજ અને ધારદાર યાદશક્તિ વધારવાનો કારગત ઉપાય, જરૂર વાંચો અને દરેક ને જણાવો

વાર-વાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે  મગજને સક્રિય રાખવો જરૂરી છે. યાદ શક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ

આ છે તેજ અને ધારદાર યાદશક્તિ વધારવાનો કારગત ઉપાય, જરૂર વાંચો અને દરેક ને જણાવો Read More »

Scroll to Top