ડાયાબિટીસને કંટ્રોલ કરી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, ડાયાબિટીસ ના દરેક દર્દી આવશ્ય વાંચે અને અન્ય ને શેર કરી જણાવે

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠીપેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય […]

ડાયાબિટીસને કંટ્રોલ કરી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, ડાયાબિટીસ ના દરેક દર્દી આવશ્ય વાંચે અને અન્ય ને શેર કરી જણાવે Read More »

શું તમે પણ આંખ માં મોતિયા થી પરેશાન છો? તો વગર ઓપરેશને છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

આપણી આંખની પૂતળી પાછળ એક લેન્સ હોય છે. તે એકદમ સ્વસ્થ હોવાથી તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે પરિણામે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અમુક વખતે આ લેન્સ પર ધૂંધળાપણું આવી જાય છે, જેને કારણે તેમાંથી પસાર થનારો પ્રકાશ બ્લોક થવા લાગે છે. લેન્સ પર થનારા આ ધૂંધળાપણાને મોતિયો કહેવામાં આવે છે. લેન્સ

શું તમે પણ આંખ માં મોતિયા થી પરેશાન છો? તો વગર ઓપરેશને છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

મોના ચાંદા, પાચન અને આંખ ને લગતા દરેક રોગ માં ચમત્કારિ છે આ ફળનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદા

શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તી વધારે છે તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી

મોના ચાંદા, પાચન અને આંખ ને લગતા દરેક રોગ માં ચમત્કારિ છે આ ફળનું સેવન, જરૂર જાણો અન્ય ફાયદા Read More »

હિસ્ટેરીયા કે વાઈ ની આંચકી વખતે તરત જ અપનાવો આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી અન્ય ને જણાવો

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે હીસ્ટીરીયા અને વાઈ (એપીલેપ્સી) વિશે લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ હીસ્ટીરીયા અને વાઈ (જેને ફેફરું પણ કહે છે.) બંને તદ્દન જુદા જ રોગો છે. અગાઉ જોયા પ્રમાણે હિસ્ટીરીયા તો કોઈપણ રોગનું રૂપ ધારણ કરી શકે છે, જેમાંનો વાઈ પણ એક રોગ છે અને પરિણામે ગેરસમજ ઉભી થાય

હિસ્ટેરીયા કે વાઈ ની આંચકી વખતે તરત જ અપનાવો આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી અન્ય ને જણાવો Read More »

બીપી, શીળસ,માંસપેશીઓમાં દુખાવાથી રાહત મેળવવા રોજિંદા ખોરાક માં જરૂર કરો આનો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો

કોઇપણ વાનગી બનાવો જો તેમાં મીઠું ન હોય તો તે વાનગીનો સ્વાદ આવતો જ નથી. તે વાનગી ફીકી જ લાગે છે. ગમે તેટલા મરી મસાલા નાખ્યા હોય તેમ છતાં મીઠા વગરની વાનગી સાવ ફીકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી પણ છે. તો શું કરવું? આપણી પાસે તેના

બીપી, શીળસ,માંસપેશીઓમાં દુખાવાથી રાહત મેળવવા રોજિંદા ખોરાક માં જરૂર કરો આનો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

લાંબા સમય સુધી સંભોગ નો આનંદ ઉઠાવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે,  કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને

લાંબા સમય સુધી સંભોગ નો આનંદ ઉઠાવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

મેલેરિયા તાવથી માત્ર 1દિવસ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો

ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. મલેરિયા એ ચોમાસામાં

મેલેરિયા તાવથી માત્ર 1દિવસ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

સ્નાયુ અને સાંધાના દુખાવા, શરદી-ઉધરસથી માત્ર 2દિવસ માં રાહત મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

શરીરમાં દુખાવો હોય તો તેના પર શેક કરી અને રાહત મેળવવાનો ઉપાય સૌથી વધારે સરળ છે. શરીરમાં કંઈ વાગ્યું હોય કે સાંધાનો દુખાવો હોય સામાન્ય રીતે ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો શેક કરવામાં આવે છે. ગોઠણ, ખભા, કોણી, આંગળી જેવા સાંધા ઘસાતા હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો ગરમ પાણીથી શેક કરવો જોઈએ

સ્નાયુ અને સાંધાના દુખાવા, શરદી-ઉધરસથી માત્ર 2દિવસ માં રાહત મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પેટ, ચામડી, વાળ, જીવજંતુના ડંખ જેવા 100થી વધુ રોગનો સફાયો કરે છે માત્ર આ એક વસ્તુ નું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ ભાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંદળજાની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના   ઉપચાર માટે ઉપયોગી કહી છે. તાંદળિયાની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે. તેના રેશામાં ક્ષાર, દ્રવ્ય હોય

પેટ, ચામડી, વાળ, જીવજંતુના ડંખ જેવા 100થી વધુ રોગનો સફાયો કરે છે માત્ર આ એક વસ્તુ નું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી ચામડી, શરદી-ઉધરસ જેવા અનેક રોગમાં ફાયદાકારક છે આ વૃક્ષ ના દરેક અંગ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ

જાંબલી રંગના રાયના દાણા જેવા ફળ ધરાવતું પીલુડીનું વૃક્ષ સંસ્કૃતમાં મેસ્વાક અને મરાઠીમાં હિરામોતી નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે ઉગતા પીલુડી વૃક્ષના ફળમાં પેઢા મજબૂત કરવાની તાકાત  છે. પીલુડીના ફળ શરુઆતમાં મીઠા અને છેલ્લે તીખા લાગે છે. પીલુડીનું વૃક્ષ પુષ્કળ પક્ષીઓનો આશરો છે તેમાં પણ ખાસ કરીને બુલબુલનું પ્રિય વૃક્ષ છે. કચ્છ પ્રદેશમાં એક

વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી ચામડી, શરદી-ઉધરસ જેવા અનેક રોગમાં ફાયદાકારક છે આ વૃક્ષ ના દરેક અંગ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ Read More »

Scroll to Top