બ્લડપ્રેશરને કોંટ્રોલ કરી અનેક બિમારીઓથી દૂર રહેવા, દરરોજ જરૂર કરો આ દાળનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

મગ દાળનો ઉપયોગ શરીરના ઘણી સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. પ્રાચીન કાળથી જ મગ દાળનો પ્રયોગ આપણા દેશમાં કરવામાં આવે છે. મગ દાળ આપણે ત્યાં પરંપરાગત રૂપે ખવાય છે. મગ દાળમાં મેગ્નેશિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન બી, મેઁગેનીજ, કોપર, એન્ટીઓક્સીડેન્ટ વગેરે મળે છે. મગદાળનો ઉપયોગ બીજા ઘણાં બધાં ફાયદાઓ માટે પણ કરાય છે. મગદાળ આંખોને સ્વસ્થ […]

બ્લડપ્રેશરને કોંટ્રોલ કરી અનેક બિમારીઓથી દૂર રહેવા, દરરોજ જરૂર કરો આ દાળનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા Read More »

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ, જેના સેવનથી થાય છે 50 થી વધુ બીમારીઓનો જડમૂળથી સફાયો, જરૂર જાણો તેના વિશે

આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે.આદુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ , વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. આદુ માં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને

આયુર્વેદનો સૌથી શક્તિશાળી રસ, જેના સેવનથી થાય છે 50 થી વધુ બીમારીઓનો જડમૂળથી સફાયો, જરૂર જાણો તેના વિશે Read More »

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત

દરરોજ જીરું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી ફક્ત ડિહાઇડ્રેશનથી બચાવે છે, પરંતુ પાણીની રીટેન્શનની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જીરુંનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં ટેમ્પરિંગ તરીકે થાય છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેને શેકીને પીસે છે.અને તેનો ઉપયોગ ખોરાકમાં

વજન ઘટાડવા માટે અમૃત સમાન છે આ પાણી, 50 થી વધુ બીમારીમાં આપે છે રાહત, જરૂર જાણો તેને બનાવી સેવન કરવાની રીત Read More »

વજન ઘટાડવાની બેસ્ટ કસરત, નાનાથી લઈને મોટા સુધી દરેકને માટે છે શ્રેષ્ઠ, સાથલની ચરબી માત્ર 5 દિવસમાં પીગળી જશે, જરૂર જાણો અહી ક્લિક કરી

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા. આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ

વજન ઘટાડવાની બેસ્ટ કસરત, નાનાથી લઈને મોટા સુધી દરેકને માટે છે શ્રેષ્ઠ, સાથલની ચરબી માત્ર 5 દિવસમાં પીગળી જશે, જરૂર જાણો અહી ક્લિક કરી Read More »

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી

લોહીને વિકૃત સ્વરૂપ માંથી શુધ્ધ કરવાનો સરળ ઘરેલુ ઉપાય, ઘરે બેઠા દૂર થાશે શરીરણી ગંદકી Read More »

શિયાળ માં કાળા તલના સેવનથી થાય છે આ ગજબના ફાયદા, આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરૂર કરો આ રીતે સેવન

શિયાળામાં શિયાળુ પાક તો ખાવા જ જોઇએ પરંતુ તેની સાથે શિયાળામાં તલ જરૂરથી ખાવા જોઇએ. તલમાં મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયરન, ઝિંક અને ફાઇબર પ્રચૂર માત્રામાં હોય છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો શિયાળામાં તલનું સેવન કરવાથી ત્વચામાં નિખાર તો આવે જ છે સાથે તેમાં મોનો-સેચુરેટેડ ફેટ એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. શિયાળો

શિયાળ માં કાળા તલના સેવનથી થાય છે આ ગજબના ફાયદા, આખું વર્ષ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરૂર કરો આ રીતે સેવન Read More »

શરદી-ઉધરસ, હદય અને સાંધાના દુખાવા માટે રામબાણ ઈલાજ છે આનું સેવન, એકવાર જરૂર વાંચી લ્યો તેને સેવન કરવાની રીત

લસણ દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે વિચાર પણ નહી શકો કે લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે. આ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે. દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા

શરદી-ઉધરસ, હદય અને સાંધાના દુખાવા માટે રામબાણ ઈલાજ છે આનું સેવન, એકવાર જરૂર વાંચી લ્યો તેને સેવન કરવાની રીત Read More »

ગોળનો એક નહીં અનેક ગુણ છે, સાંધા ના દુખાવા જેવી 50 થી વધુ બીમારીથી દૂર રહેવા જરૂર કરો આ રીતે ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો

કુદરતી મીઠાના નામથી ઓળખાતો ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાના જેવો છે, જો તમને નથી ખબર તેના લાભદાયક ફાયદા તો હવે જાણો.કુદરતી મીઠાના નામથી ઓળખાતો ગોળ, તે ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એક ખજાનો છે, જો તમને તેના લાભકારક ફાયદા નથી જાણતા તો તમે આજે જાણો,

ગોળનો એક નહીં અનેક ગુણ છે, સાંધા ના દુખાવા જેવી 50 થી વધુ બીમારીથી દૂર રહેવા જરૂર કરો આ રીતે ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ, જરૂર જાણો તેને સેવન કરવાની રીત

આયુર્વેદમાં બાળકોના રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી અમારા વૈદ્યોનું પ્રિય ઔષધ છે વિડંગ. આ વિડંગને આપણે ગુજરાતીમાં ‘વાવડિંગ’ કહીએ છીએ. આ ઉત્તમ કૃમિઘ્ન ઔષધ છે. વાવડિંગની ઝાડીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા સિલોનથી સિંગાપુર સુધી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ લતાઓ ઉપર ફળો ગુચ્છાના રૂપમાં

શરદી, ઉધરસ, પેટ અને પાચન ને લગતા દરેક રોગોનો અકસીર ઈલાજ છે આ ઔષધિ, જરૂર જાણો તેને સેવન કરવાની રીત Read More »

તેજીથી ફેલાય રહી છે માઈગ્રેનની બીમારી “અડધું માથું દુખવાની” ની સમસ્યા, તો જલ્દીથી જાણી લ્યો કાયમી છુટકારો મેળવવાનો ઈલાજ

કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય

તેજીથી ફેલાય રહી છે માઈગ્રેનની બીમારી “અડધું માથું દુખવાની” ની સમસ્યા, તો જલ્દીથી જાણી લ્યો કાયમી છુટકારો મેળવવાનો ઈલાજ Read More »

Scroll to Top