જરૂર જાણો દેશી ગાય માતાના માખણથી અનેક ગંભીર બિમારીઓનો કાયમી ઈલાજ

માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે. […]

જરૂર જાણો દેશી ગાય માતાના માખણથી અનેક ગંભીર બિમારીઓનો કાયમી ઈલાજ Read More »

ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, ડાયાબિટીસ અને ત્રિદોષના દરેક રોગોનો કરે છે જડમૂળથી સફાયો

નાગલી (રાગી) એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦ થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, ડાયાબિટીસ અને ત્રિદોષના દરેક રોગોનો કરે છે જડમૂળથી સફાયો Read More »

જરૂર તમે નઇ જાણતા હોય ઉનાળામાં થતાં દરેક પ્રકારના રોગને જડમૂળથી દૂર રાખે છે આ અમૃત સમાન ફળનું સેવન

શક્કરટેટી મોટાભાગના લોકો ને ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં અમે જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાવા લાગશે. ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે. ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

જરૂર તમે નઇ જાણતા હોય ઉનાળામાં થતાં દરેક પ્રકારના રોગને જડમૂળથી દૂર રાખે છે આ અમૃત સમાન ફળનું સેવન Read More »

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

જો તમે પણ તમારી ત્વચા પર ખીલથી પરેશાન છો, તો પછી જાણો કે તલનું તેલ તમારા માટે કેટલું ફાયદાકારક છે અને તેના ઉપયોગ કરવાની પદ્ધતિ શું છે. આજકાલ ત્વચાને લગતી સમસ્યાઓ ખૂબ વધારે છે જેના કારણે લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખીલ એ ત્વચા સંબંધિત સમસ્યા છે જેના કારણે મોટાભાગના લોકો પોતાની શરમ અનુભવે

યુવાન વર્ગની સૌથી મોટી સમસ્યા ખીલ અને ડાઘ માથી 100% કાયમી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર Read More »

અપચા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ આયુર્વેદિક ઉપચાર. પછી ક્યારેય નહીં થાય આ સમસ્યા 

કોઈ પણ દર્દ કારણ વગર ઉત્પન્ન થતું નથી. અપચા પાછળ પણ કારણો હોય છે. અનિયમિત ભોજન, ઉત્તેજક અને ભારે પદાર્થોનું સેવન, અતિગરમી અને અતિશરદી,વધારે પડતું પાણી પીવું, મળમૂત્રના વેગને રોકવો, દિવસે સૂઈ રહેવું, રાતના ઉજાગરા કરવા, ખરાબ હવામાં રહેવું, બંધિયાર પાણીનો ઉપયોગ, કોઈ પણ પ્રકારનો વ્યાયામ ન કરવો, માનસિક ચિંતા રહેવી, નિરાશા રહેવી, મૈથુનનો અતિરેક,

અપચા જેવી સમસ્યાથી છુટકારો મેળવવા કરો આ આયુર્વેદિક ઉપચાર. પછી ક્યારેય નહીં થાય આ સમસ્યા  Read More »

કેન્સરથી લઈને મગજની અનેક બિમારીઓમાં રામબાણ છે આનો ઉપયોગ, જે મટાડશે તમારા અનેક રોગોને!

કેસર એક ઘણી ગુણકારી વસ્તુ છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. કેસર નું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને દૂધમાં નાંખીને પીવે છે તો ઘણા લોકો કેસરનો હલવો ખાવાનું પસંદ કરે છે. કેસરની સુગંધની જેમ જ તેનો સ્વાદ પણ ઘણો સારો હોય છે અને આ તબિયત માટે

કેન્સરથી લઈને મગજની અનેક બિમારીઓમાં રામબાણ છે આનો ઉપયોગ, જે મટાડશે તમારા અનેક રોગોને! Read More »

ગમેતેવું વાગેલા ના નિશાન અને દાજયા પછી બળતરા શાંત કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક મલમ

રાળ બજારમાં વેચાય છે. તે સર્વને જાણીતી છે. એનો ચોપડવામાં તથા પીવામાં બંને રીતે ઉપયોગ કરી શકાય છે. નાના બાળકોનાં ઝાડા માં, મોટા માણસના ઝાડા ઉપર, જૂના કબજિયાત ઉપર રાળ સારું કામ આપે છે. નાનાં બાળકોની માત્રા પ્રમાણે પા ગ્રામ સારી વસ્ત્રગાળ ઊંચા પ્રકારની રાળ લઈ તેમાં એક-બે ટીપાં મધ તથા આંબલિયા જેટલું ઘી ચપટી

ગમેતેવું વાગેલા ના નિશાન અને દાજયા પછી બળતરા શાંત કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક મલમ Read More »

હદય રોગ અને બીપીને જડમૂળથી દૂર કરવા અજમાવો આ અમૃત સમાન ઔષધીનું ચૂર્ણ

આજના સમયે હૃદયના રોગોથી માણસો મરે છે. પહેલાં આ રોગ કોઈ જાણતું ન હતું. આજે આ દર્દની વાત સાંભળીને લોકો ફફડી ઊઠે છે. જરા છાતીમાં દુખે છે તો હદયરોગની શંકા ઘેરી બને છે. હૃદયરોગ,  બ્લડપ્રેશર, ડાયાબિટિસ ભેગાં જ જણાય છે. ડાયાબિટીસ ને લઈને બ્લડપ્રેશર અને બ્લડપ્રેશર ને લઈ હદયરોગ થાય છે. હદયરોગનાં કારણોમાં ડાયાબિટિસ, બ્લડપ્રેશર,

હદય રોગ અને બીપીને જડમૂળથી દૂર કરવા અજમાવો આ અમૃત સમાન ઔષધીનું ચૂર્ણ Read More »

અધધધ.. દરેક ગંભીર રોગનો ઈલાજ રહેલો છે આ શક્તિશાળી શાકભાજીમાં, જરૂર વાંચવા જેવો લેખ

ગુવાર ભારતના ઘણા ભાગોમાં થાય છે. તેની શીંગ નો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગુવાર ખાસ કરીને ગરમ ઋતુનો પાક છે, પરંતુ સામાન્યત: એ વર્ષાઋતુમાં અને વસંત ઋતુમાં એમ વરસમાં બે વાર થાય છે. તેના છોડ બે બે-ત્રણ હાથ ઊંચા વધે છે. ગુવારને બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ વાવવામાં આવે છે. લીલા પડવાશના ખાતર

અધધધ.. દરેક ગંભીર રોગનો ઈલાજ રહેલો છે આ શક્તિશાળી શાકભાજીમાં, જરૂર વાંચવા જેવો લેખ Read More »

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક

જુવાર એક દેશી અનાજ છે જેની ખેતી ભારતના અનેક રાજયોમાં કરવામાં આવે છે. તેના કોમળ ભટ્ટાને શેકીને ખાવામાં આવે છે. આમ જુવાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં અનેક પોષકતત્વો પણ જોવા મળે છે. આદિવાસી જુવારનો રોટલો ખૂબ જ ખાય  છે. જુવારનું વાનસ્પતિક નામ સૌરધમ બાયકલર છે. દેશી અનાજની રીતે ઉપયોગ કરવાની

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી અનાજ, સાંધાના દુખાવા, પાચનના રોગ અને અલ્સર માટે તો છે દવા કરતા વધુ લાભકારક Read More »

Scroll to Top