નપુસંકતા અને શુક્રાણુની કમી ઉપરાંત ચામડીના દરેક રોગને ચપટીમાં દૂર કરી દેશે આ શક્તિશાળી ઔષધિય ચૂર્ણ..

ઘરની આસપાસ ઘણા ફૂલો હોય છે અથવા ફૂલનો બગીચો પણ હોય છે. તો એમાંથી અમુક ફૂલ એવા હોય છે કે જે ઔષધી માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેના વિશે આપણે  જાણતા નથી. ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમનો એક છોડ છે સત્યાનાશીના છોડ. આ છોડ માં […]

નપુસંકતા અને શુક્રાણુની કમી ઉપરાંત ચામડીના દરેક રોગને ચપટીમાં દૂર કરી દેશે આ શક્તિશાળી ઔષધિય ચૂર્ણ.. Read More »

મગજના રોગ અને યાદશક્તિ વધારવા મોંઘી-મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

બ્રાહ્મી એ ભારતની પ્રાચીન ઔષધિ છે. તે તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. આયુર્વેદિક ઉપચારમાં બ્રાહ્મીને મેડિઓકેમિસ્ટ્રીનું નામ આપવામાં આવ્યું છે. તણાવ ઘટાડનારા તત્વ તરીકે બ્રાહ્મીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.  છેલ્લા 3000 વર્ષથી બ્રાહ્મી ભારતીય પરંપરાગત દવાઓમાં વપરાય છે. ભારતના પ્રાચીન ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં પણ આ ઔષધિનો ઉલ્લેખ છે. બ્રાહ્મીનો છોડ રસદાર

મગજના રોગ અને યાદશક્તિ વધારવા મોંઘી-મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

વગર દવાએ કાનનો દુખાવો, કીડા, કચરો દૂર કરવાનો અનુભવી અને અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ…

કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નીકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ ભરાવો, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ દેશી ઉપચાર બતાવીશું. કાનની કોઈ ખરાબી ને લીધે નહીં

વગર દવાએ કાનનો દુખાવો, કીડા, કચરો દૂર કરવાનો અનુભવી અને અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ… Read More »

લીવર અને પાચનના રોગોથી છુટકારો મેળવવા માટે સૌથી અસરકારક છે આ ચૂર્ણ નો ઉપયોગ..

જાંબુ ના ઠળીયા મા થી બનેલા અર્ક નુ નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઈ કે લો થતું નથી. આ જાંબુ ના ઠળીયા મા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવામા સહાયરૂપ બને છે. આ ઉપરાંત પણ જાંબુ ના ઠળીયા અનેક રોગો નુ નિદાન કરવા માટે સહાયરૂપ બને છે. જાંબુ બ્લડ સુગરને સંતુલિત કરવામાં ખૂબ મદદગાર છે.

લીવર અને પાચનના રોગોથી છુટકારો મેળવવા માટે સૌથી અસરકારક છે આ ચૂર્ણ નો ઉપયોગ.. Read More »

કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગને જડમૂળ માથી નાબૂત કરી દે છે આ શક્તિશાળી બીજ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

કોળાનાં બીજ કોપર, જસત અને મેગ્નેશિયમ થી ભરપૂર હોય છે. દરરોજ ખાવામાં આવતા કોળાના દાણા સ્વાસ્થ્ય માટે ઘણા બધો ફાળો આપી શકે છે. તે તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણે શરીરમાં મુક્ત સૂક્ષ્મજીવાણુઓ સામે લડી શકે છે. કોળાના બીજ નું  દરરોજ મુઠ્ઠીભર સેવન કરવાથી વ્યક્તિની તમામ દૈનિક મેગ્નેશિયમ અને જસતની જરૂરિયાતો પૂર્ણ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગને જડમૂળ માથી નાબૂત કરી દે છે આ શક્તિશાળી બીજ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત Read More »

ગળ્યું ખાવાથી નહિ પણ આ કારણોથી થાય છે ડાયાબિટિસ, વગર દવાએ આ ઉપચાર અપાવશે કાયમી છુટકારો..

ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસ ની બિમારી થી પીડાય રહ્યા છે, લોકોના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમાં ખાંડ નું સ્તર વધવા લાગે છે. મીઠાઈ ને ડાયાબિટીસ નો સૌથી મોટું કારક માનવામાં આવે છે પરંતુ આ સત્ય નથી.

ગળ્યું ખાવાથી નહિ પણ આ કારણોથી થાય છે ડાયાબિટિસ, વગર દવાએ આ ઉપચાર અપાવશે કાયમી છુટકારો.. Read More »

દવા કરતાં પણ વધુ કામ આપે છે આ રસ, બ્લડપ્રેશર અને દરેક પ્રકારના સોજા માટે તો છે રામબાણ..

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદુ જેવી વસ્તુઓ દાળ-સબ્જી ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળીમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક રોગોની

દવા કરતાં પણ વધુ કામ આપે છે આ રસ, બ્લડપ્રેશર અને દરેક પ્રકારના સોજા માટે તો છે રામબાણ.. Read More »

આ ફૂલ કોઈ પણ સંજીવની ઔષધિ થી ઓછું નથી, માથાથી લઈ ને પગ સુધીની દરેક સમસ્યાઑ માટે છે રામબાણ

આપણા આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટ્ટી વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં અમુક એવા ફૂલ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ એક ફૂલ વિશે જાણો જેનું નામ છે કરેણ. કરેણનો છોડ લગભગ ભારતના દરેક

આ ફૂલ કોઈ પણ સંજીવની ઔષધિ થી ઓછું નથી, માથાથી લઈ ને પગ સુધીની દરેક સમસ્યાઑ માટે છે રામબાણ Read More »

પેટ અને પાચનને લગતી આફરો અને ગેસની સમસ્યા માથી તરત જ છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર..

હાલના સમયમાં વ્યક્તિને સૌથી વધુ પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ખોટા ખાનપાન ને  લીધે વ્યક્તિ ખૂબ જ પરેશાન થાય છે. પેટ સાથે જોડાયેલી આવી જ એક સમસ્યા એ છે આફરો આવવો. જેમાં વધુ ખોરાક અને ગેસને લીધે વ્યક્તિનું પેટ મોટું થવા લાગે છે અને દુખાવો થાય છે. તેથી, આજે અમે તમારા માટે

પેટ અને પાચનને લગતી આફરો અને ગેસની સમસ્યા માથી તરત જ છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર.. Read More »

ગરમીની ઋતુ માં અમૃત સમાન છે આનું સેવન, દરરોજ માત્ર 2 ચમચી કરશે અનેક બિમારીઓનો સફાયો..

ગુલકંદ એક પ્રકારનો મુરબ્બા હોય છે જે ગુલાબ ની પંખુડીઓ થી બને છે. ગુલકંદને તબિયત માટે લાભજનક માનવામાં આવે છે અને તેને ખાવાથી શરીર ને વિભિન્ન રીતે બીમારીઓ થી છુટકારો મળી જાય છે. ગુલકંદ નો સ્વાદ મીઠો હોય છે અને તેમાંથી ગુલાબ ની સુગંધ આવે છે. ગુલકંદ ના ફાયદા સ્વાસ્થ્ય થી જોડાયેલ ઘણી સમસ્યા ને

ગરમીની ઋતુ માં અમૃત સમાન છે આનું સેવન, દરરોજ માત્ર 2 ચમચી કરશે અનેક બિમારીઓનો સફાયો.. Read More »

Scroll to Top