નિ:સંતાન દંપતી માટે દવા કરતાં વધુ ગુણકારી છે આનું સેવન, માત્ર 7 દિવસમાં 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મીંઢોળએ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે.તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહેવાય છે.પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢોળને નાડાછડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે. મીંઢોળનું ઝાડ મુખ્યત્વ ગિરનારના જંગલોમાં જોવા મળે છે.તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. મીંઢોળને લગ્ન, જનોઈ વગેરે શુભ પ્રસંગે જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે.સાથે  કોઈ ઝેરી પદાર્થ ખાઈ જાય તો મીંઢોળનો ઉપયોગ કરવામાં આવતો હતો.

મીંઢોળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું ઝાડીવાળું હોય છે. તેની ઉંચાઈ 15 ફૂટ જેટલી હોય છે, અને તેના વૃક્ષો લાંબા કાંટાવાળાં હોય છે. તેનાં કાંટા 1 થી 2 ઈંચ લાંબા, તીક્ષ્ણ, સરળ અને ઘૂસર વર્ણના હોય છે. તેનું કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે. તે સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે .

મીંઢોળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. મીંઢળ કૃમિનાશક હોય છે. તે મરડામાં ઉપયોગી છે. તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે. મીંઢળ સ્વભાવે ઉષ્ણ, મધુર, કડવું, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડનાર છે.

મીંઢોળએક ઉત્તમ વમનકારક ઔષધ છે. તેને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળ ઘસીને તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે. નાભિશૂળના ઉપચારમાં તેને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ કરવામાં આવે છે.  ખીલના ડાઘા પડી ગયા હોય, તો રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ બનાવીને લગાવવાથી તે દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં પર તેનો લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

મીંઢોળનાં બીજનું ચૂર્ણ 2 થી 3 માશા, દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. અને નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે. મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે, તો યોનિપ્રદેશમાં આવતી ખંજવાળ દૂર થાય છે. આ વાટ મૂકવાથી યોનિપ્રદેશના સૂક્ષ્‍મ જંતુઓ નાશ પામે છે, તેનાથી વિષાકિત જંતુઓનો નાશ થાય છે. આ વાટ રક્તપ્રદર, શ્વેતપ્રદર, ચાંદી વગેરેનો પણ નાશ કરે છે.

મીંઢોળ કોઈપણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે. આગળ જણાવ્યું તેમ ઝેરી પદાર્થ ખવાઈ ગયો હોય તો તેને ઉલટી મારફતે બહાર કાઢવા મીંઢળ વપરાય છે. તે શરદી, ખાંસી, વિદ્રાધિ વગેરેમાં પણ ઉપયોગી છે.

સંસ્કૃત મદન ફળ તરીકે જાણીતું મીઢો લગ્ન સમયે વર કન્યાને હાથે માણેક સ્તંભ પર બાંધવામાં આવે છે .. ! મીઢોળ હાથની મુખ્ય નાડી પર બાંધવાથી રોમ છિદ્રો દ્વારા જેરી પદાર્થને દૂર કરે છે અને હસ્ત મેળાપ વખતે વર કન્યાના શરીરમાં ઉતેજના કે કામવૃતી ઉત્પન્ન ના થાય તે માટે લગ્ન સમયે બાંધવામા આવે છે . !!

મીંઢોળ ઝાડનું સોપારી જેવડું બજરિયા રંગનું ફળ હોય છે.મીંઢોળને મદનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મીંઢોળ શુભ પ્રસંગે, શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતું એક ફળ છે.જેને માણેકસ્તંભને તથા વરકન્યાના કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે.મીંઢળએ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે.તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહેવાય છે

પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢોળને નાડાછડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં દૂર કરવા મીઢળનો લેપ લગાવવો જોઈએ.મીંઢળનાં બીજનું ચૂર્ણ દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે.

નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ માટે મીંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે. એટલું જ નહિ યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખુબ જ ઉપયોગી છે.મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.આ વાટ મૂકવાથી સૂક્ષ્‍મ જંતુઓ નાશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top