આ ડ્રિન્કને માત્ર 7 દિવસ પી લો ડાયાબિટીસ અને સંધિવા ગાયબ થઈ, 40 ની કમર થઈ જશે 30 ની

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મેથીના પ્રયોગ તો લગભગ બધા ઘરોમાં કરવામાં આવે છે તેનો ઉપયોગ મસાલા ના રૂપમાં થાય છે. ઘરમાં સરળતાથી મળવા વાળી મેથીમાં એટલા બધા ગુણ હોય છે કે તમે તેના વિશે વિચારી પણ નથી શકતા.આવો જાણીએ મેથીના પાણીના સેવનથી મળવા વાળા ફાયદાઓના વિશે.

મેથી ફક્ત એક મસાલો જ નહિ પરંતુ એક એવી દવા છે જેમાં દરેક બીમારી ને દુર કરવાની તાકાત હોય છે જો તમે તેને એક ગ્લાસ પાણી માં બે ચમચી મેથી ના દાણા નાંખીને પૂરી રાત પલાળો છો અને સવાર ના સમયે આ પાણી ને સાફ કરીને તેનું ખાલી પેટ એ સેવન કરો છો તો તમને બહુ જ જબરદસ્ત લાભ પ્રાપ્ત થશે. પૂરી રાતે મેથી ને પાણી માં પલળવાથી મેથી ના પાણી માં ઈંફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ વધી જાય છે. જેના કારણે શરીર ની બધી બીમારીઓ દુર થઇ જાય છે.

જો તમે રાત ના સમયે મેથી ને પાણી માં પલાળીને સવારના સમયે તેનું સેવન કરો છો તો તેનાથી તમને ભૂખ નથી લાગતી. જો તમે દરરોજ નિયમિત રૂપ થી 1 મહિના સુધી મેથી ના પાણી નું સેવન કરો છો તો તેનાથી તમારું વજન ઓછું થઇ જશે.મેથી ના પાણી માં કલેકટર મેનન નામનું કમ્પાઉન્ડ અને પોટેશિયમ મળે છે તે 2 વસ્તુઓ તમારા બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

મેથી ના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણ મળે છે જેના કારણે ગઠીયા જેવી બીમારીમાં મેથી બહુ જ ફાયદાકારક થાય છે જો તમે દરરોજ નિયમિત રૂપથી 1 મહિના સુધી મેથીનું પાણી પીવો છો તો તેનાથી ગઠીયા થી થવા વાળા દુખાવામાં રાહત મળે છે.મેથીમાં ફાઈબરની માત્રા બહુ વધારે હોય છે,જે આપણા શરીરથી ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થી આપણી સુરક્ષા કરે છે જો તમે મેથી નું પાણી પીવો છો તો તેનાથી પેટના કેન્સરથી બચાવ થાય છે.

જો તમે નિયમિત રૂપ થી 1 મહિના સુધી મેથી ના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારી કીડની નો સ્ટોન બહુ જલ્દી બહાર નીકળી જશે અને તમને કોઈ પણ પ્રકારની પથરી થવાની પણ શક્યતા બહુ ઓછી રહેશે.મેથીમાં જોવા મળતું મ્યુસિલેજ નામનું તત્વ ગળા અને કફમાં રાહત આપે છે. બે ચમચી મેથીના દાણા બે કપ પાણીમાં ઉકાળો. તેમાં બે ચમચી મધ નાખીને પીવો. તેનાથી ગળામાં દુખાવો, શરદી, કફ વગેરેમાં રાહત મળે છે. ફિલ્ટર પાણીથી મેથી અને ગાર્ગલ ઉકાળો, મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે.

ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે.ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે.આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે.

રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે મેથીનું પાણી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top