માત્ર થોડા સમયમાં 1 વાટકી આનું સેવન કબજિયાતથી લઈ હાડકાના દુખાવાને કરશે જડમૂળથી દૂર, જાણી લ્યો અન્ય ચમત્કારી ફાયદાઓ પણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંકફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ.

તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મમરામાં સોડિયમનું યોગ્ય પ્રમાણ હોય છે અને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં મમરા ખાઓ છો તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું શરૂ કરી દો તેમા વિટામન્સનો ભંડાર હોય છે. મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય તેમા કેલ્શ્યિમ પણ હોય છે જેથી રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થતી નથી.

કેટલાક લોકોને કબજિયાતની સમસ્યા રહે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઈ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાઈ શકો છો. મમરામાં ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.મમરામાં ફાઈબર યોગ્ય પ્રમાણમાં હોય છે. સારી વાત એ છે કે જો 100 ગ્રામ મમરા ખાઓ છો તો 17 ગ્રામ ફાઇબરને ઇનટેક કરે છે. જે તમારી પાચન ક્રિયાને સુધારે છે. સાથે જ આંતરડાને લગતી ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું શરૂ કરી દો તેમા વિટામન્સનો ભંડાર હોય છે. મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સિવાય તેમા કેલ્શ્યિમ પણ હોય છે જેથી રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થતી નથી.

કેટલાક લોકોને કબજિયાતની સમસ્યા રહે છે.  અને આ સમસ્યાને દૂર કરવા માટે તમને કોઇ વિકલ્પ મળી રહ્યો નથી તો તમે મમરા ખાય શકો છો. મમરામાં ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામા મદદરૂપ સાબિત થાય છે.મમરામાં ફાઇબર ફણ યોગ્ય પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ મમરામાં 90 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. કાર્બોહાઇડ્રેટ તમારા શરીરમાં એનર્જીનું વિસ્તાર કરે છે અને ડલનેસને દૂર કરે છે. જો તમે રોજ 100 ગ્રામ મમરા ખાઓ છોતો તમને ક્યારેય કમજોરીનો અનુભવ થશે નહીં. મમરા શરીરમાં એક ઇંધણની જેમ કામ કરે છે અને તે ખૂબ લાભદાયી હોય છે.

જેથી તમારા મા ભરપૂર પ્રમાણ મા એનર્જી નો વ્યાપ પણ જોવા મળે અને સ્વાસ્થ્ય ને પણ અનૂકુળ રહે. આ ઉપરાંત લોકો ને મમરા ના લાડુ પણ અતિપ્રિય હોય છે. મમરા મા લોહતત્વ , કેલ્શિયમ તથા ફાઈબર જેવા તત્વો પણ ભરપુર પ્રમાણ મા મેળવી શકાય છે.એક અંદાજ મુજબ એક કટોરી મમરા મા થી ૪૦૨ કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે . આ ઉપરાંત પણ ઘણા મિનરલ્સ પ્રાપ્ત કરી શકાય છે. મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી બધી જ સમસ્યા ઓ મા થી મુક્તિ મળે છે તથા માંસપેશીઓ ને મજબૂત બનાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top