માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે લિવરને સાફ કરવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજોર બનાવે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે.

લસણમાં એવા તત્ત્વો હોય છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ફાયદાકારક છે. દરરોજ એક કળી લસણનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તે શરીરમાં રહેલાં નુકશાનકારક પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. તે સિવાય પાણી અને મધ પણ લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ઉપયોગી બને છે. પાણીમાં મધ નાખીને તેને થોડું ગરમ કરી સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. તેનાથી આખો દિવસ શરીરમાં ઉર્જાનો સંચાર થશે. તેમજ શરીર તદુંરસ્ત રહેશે.

હળદરમાં એવા ગુણો હોય છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રાતે ઊંઘતા પહેલાં એક ગ્વાસ ગરમ દૂધમાં મધ નાંખીને પીવું જોઈએ. તેનાથી લીવરની સમસ્યામાં રાહત મળે છે.

લીવરને સ્વસ્થ રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. તેમાં રહેલાં તત્ત્વો શરીરના ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. તમે લીલા પાંદડાવાળા શાકભાજીનું જ્યુસ બનાવી પણ પી શકાય છે.

એપ્પલ સાઈડર વિનેગર લીવરના ઝેરી તત્ત્વોને બહાર નીકાળે છે. તે સિવાય તેનું સેવન કરતા પહેલાં પીવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે. તેના માટે એપ્પલ સાઈડર વિનેગર પાણી અથવા મધ મિક્સ કરીને પીવું જોઈએ.

સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબૂનો રસ અને મધ મિક્ષ કરીને પીવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ જ લાભકારી ગણવામાં આવે છે. મધને ગરમ પાણી સાથે લેવાથી લીવરની સફાઈ કરવામાં અને વજન ઓછું કરવામાં મદદ મળે છે, સાથે જ શરીરમાંથી વિષાક્ત પદાર્થો પણ દૂર થાય છે. તેમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને કારણે આ આખા શરીરની અંદરની  સફાઈ પણ કરે છે.

તેમજ લીવરને પોતાની રીતે પણ સ્વસ્થ રાખવા પ્યૂરીફાઈડ પાણી પીવું જોઈએ. ખરાબ ખોરાક ન ખાવો. કસરત કરવી. દારૂ ન પીવું. સુરક્ષિત યૌન સંબંધ બાંધવું અને 40ની ઉંમર પછી લીવરનું ટેસ્ટ કરાવવું.

લિવર ની બિમારીઓ નાં ઈલાજ માટે મુલેઠી નો ઉપયોગ કેટલાય વર્ષો થી આયુર્વેદિક ઔષધી નાં રૂપે થતો આવ્યો છે., આનાં ઉપયોગ માટે મુલેઠીનાં મૂળ નો પાઉડર બનાવી ઉકળતા પાણીમાં નાખો અને ઠંડુ કરી તેને ગાળી દિવસમાં એક અથવા બે વાર તેનું સેવન કરવાથી લીવરની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

અખરોટ અને બદામ જેવા નટ્સ સ્વસ્થ ચરબીથી સમૃદ્ધ છે. દરરોજ લગભગ આઠ-દસ બદામ અને અખરોટનો ઉપયોગ કરીને યકૃતને રોકવામાં અને તેમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. બીટાલિયનો બીટરોટમાં સમાયેલ મુખ્ય એન્ટીઑકિસડન્ટો પૈકી એક છે. આ ઘટકને કારણે, બીટરોટનો રસ લેવો એ ડીએનએ નુકસાન અને કાર્સિનજેનથી લીવર ઇજાને અટકાવવામાં મદદ કરે છે. દરરોજ બીટરૂટના રસનું સેવન કરવાથી યકૃતને સાફ કરવામાં મદદ કરે છે.

પપૈયું લીવર ની બીમારી માટે  સૌથી સુરક્ષિત કુદરતી ઉપચાર છે. વિશેષરૂપે લીવર સિરોસિર માં દરરોજ પપૈયાના જ્યુસમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્ષ કરી પીઓ. અને આ બીમારીમાંથી છૂટકારો મેળવવા માટે આ મિશ્રણ નું સેવન ત્રણ-ચાર વખત અઠવાડિયામા કરવું.

સફરજન અથવા પાદડા વાળી શાકભાજી માં મોજુદ પેક્ટીન પાચનતંત્ર માં વિશકારક પદાર્થોને બહાર કાઢી તેની રક્ષા કરે છે. તેના સિવાય લીલી શાકભાજીઓ પિત્ત નાં પ્રભાવને વધારે છે. અને લીવર સબંધિત સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top