વગર ખર્ચે એક જ અઠવાડિયામાં કિડનીને લગતી દરેક સમસ્યાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ કિડની એક સામાન્ય સમસ્યા છે વધતા વજન, થાઇરોઇડ, ડિહાઇડ્રેશન, વધારે પ્રોટીન તેમજ મીઠા વાળું ભોજન કરવાથી કે વિશેષ પ્રકારની દવાઓના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે. કિડની એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે પેટની બરાબર પાછળ છે.

માનવ શરીરમાં બે કિડની છે. જેનું કાર્ય શરીરમાંથી હાનિકારક ઝેર ફેંકી દેવાનું અને શરીરમાં પાણી અને અન્ય પ્રવાહી, રાસાયણિક અને ખનિજ સ્તરનું સ્તર જાળવવાનું છે. આપણે દિવસ દરમિયાન ઘણું ખાઈએ છીએ અને આપણું શરીર શક્તિ લે છે અને આપણે જે ખાઈએ છીએ તેનાથી કાર્ય કરે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કિડનીની સમસ્યાને દૂર કરવા માટેના ઘરેલુ ઉપચારો.

એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબુ નીચવીને તેમાં થોડું મધ મેળવો. આ સેવન દિવસમાં બે વખત કરવું જોઈએ. સવારમાં ખાલી પેટે સેવન કરવાથી ફાયદા થાય છે. લીંબુમાં સીટ્ર્સ અને એન્ટી ઓક્સીડેંટ હોય છે જે કિડનીમાં હાજર પથરીને દુર કરે છે. લીંબુ પાણી શરીરને ડીટોકસીફાઈ કરે છે.

2 કપ તરબૂચ, ગુદા- 1, સફરજન -1/2, કાકડી -1/4 કપ ધાણા-1 લીંબુ-1 પીસ આદુ-1 ઇંચપદ્ધતિ:બધી વસ્તુઓ એક જ્યુરમાં નાંખો અને રસ કાઢો, આવી પીણું જે તમારી કિડનીને સાફ કરે છે. 4-5 દિવસ સુધી તેનો ઉપયોગ કર્યા પછી, 10 દિવસના અંતરાલ પછી, જો જરૂરી હોય તો તમે ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. દરરોજ તાજા રસ કાઢો અને ભોજન પહેલાં 2 કલાક પહેલાં તેનો ઉપયોગ કરો. દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે અને તે પાચનક્રિયાને સુધારો કરે છે અને દહીંમાં જોવા મળતા પ્રોબાયોટિક બેક્ટેરિયા માત્ર કિડનીને જ સાફ કરે છે.

નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવાથી કિડનીનો દુખાવો દુર થાય છે. મૂળાના બીજ 40થી 50 ગ્રામ 500 ml પાણીમાં ઉકાળવા. અર્ધું પાણી બાકી રહે ત્યારે તે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે. મમૂળાના પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર રોજ પીવાથી પથરી મટે છે.

કીડનીમાં રહેલી પથરીને દુર કરવા માટે દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે. કિડનીમાં પથરીના કારણે થતા દુખાવામાં  દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ, મીઠું અને પાણીનું પ્રમાણ પુષ્કળ માત્રામાં હોય છે. તેમજ અલ્બુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ ઓછી માત્રામાં હોય છે. આ કારણે પથરીના ઇલાજમાં દ્રાક્ષ ખુબ જ ફાયદો કરે છે.

લાલ દ્રાક્ષ એ કિડનીની સફાઇ માટે સારો ઉયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે.લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે કિડનીના બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

મકાઈના રેસાનો ઉપયોગ કિડનીને લગતી સમસ્યાઓ હલ કરવા માટે પણ થાય છે અને તેના ઉપયોગથી, મૂત્રાશયની સંક્રમણ,કિડનીમાં પથરી,અને પેશાબની અન્ય વિકારો દૂર થાય છે.અને તેને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નીચે મુજબ છે. એક કપ પાણીમાં બે નાના ચમચી મકાઈના રેસા ઉકાળો.અને ઉકડ્યા પછી તેને દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને તેને મધ સાથે મિક્સ કરો.

કીડનીમાં પથરીની સમસ્યાથી થનારા દર્દ  સામે રાહત આપે છે.  પાણી કિડનીમાં પ્રભાવી ઉપચાર છે. આ પાણી કિડનીમાં પથરીને પાણીમાં ગળવામાં મદદ કરે છે.અને જેથી તે પાણી સાથે બહાર નીકળી જાય છે,. જેથી દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ.  કિડનીમાં પથરી દરમિયાન પણ દુખાવો થાય છે આ સમયે તુલસી પણ રાહત આપી શકે છે. તુલસીનો ઉપયોગ એક મોટી સમચી તુલસીનો જ્યુસ અને મધ એક ગ્લાસ પાણીમાં ભેળવીને પી શકાય છે.

મેથીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને મેથીનો ઉપયોગ કિડનીમાં પથરીને રચનાને રોકી શકે છે. તે કિડનીમાંથી યુરિયાની માત્રા ઘટાડે છે અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે.દરરોજ સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવાથી પણ કિડની સાફ રહે છે અને કઈ વિકાસ ઉત્પન્ન થતો નથી અને દરરોજ રાત્રે સુતા પહેલા એક કપમાં મેથી પલડો અને સવારે આ પાણી પીવો અને આ પાણી નિયમિત રીતે પીવાથી કિડની સંબંધિત રોગોની સંભાવના ઓછી થાય છે.

એક કપ પાણીમાં બે નાના ચમચી દૂધીના મૂળને પાંચ મિનિટ સુધી ઉકાળો અને ઉકળતા પછી તેને દસ મિનિટ માટે મૂકો અને દસ મિનિટ પછી તેને ગાળી લો અને તેને મધ સાથે પીવો અને આ ચા એક અઠવાડિયા સુધી દરરોજ બે વાર પીવો. તેના ઉપયોગથી લીવર તેમજ કિડની સાફ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top