Site icon Ayurvedam

દાંત નો દુખાવો,જૂના સાંધાના દુખાવા જેવા 50થી વધુ રોગોમાં માત્ર આ એક વસ્તુ તરત જ આપે છે રાહત, ઉપયોગ કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

કપૂર પૂજા સામગ્રી માં વાપરવામાં આવે છે.  તે આરતી અથવા સુગંધિત વાતાવરણ બનાવવા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. જેથી કર્મકાંડ અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કપૂર ના ઘણા ફાયદાઓ અને ઉપાયો કહેવામાં આવ્યા છે.તે મગજ શાંત રાખવા અને હૃદય માં શાંતિ પણ આપવા વપરાય છે. કપૂર આ સિવાય ઘર ની આર્થિક સમસ્યાઓ સુધારવા પણ ઉપયોગી છે. કપૂર થી ઘણા પ્રકારની સમસ્યાઓ થી રક્ષણ મેળવી શકાય છે.

કપૂર નો ઉપયોગ કરીને પોતાની ખાજ ખુજલી થી પણ છુટકારો પ્રાપ્ત કરી શકે છે. તેના માટે નારિયેળ ના તેલ માં કપૂર નાંખીને સારી રીતે મિલાવી લો. અને તેનો ઉપયોગ ખુજલી વાળી જગ્યા પર કરો,  જો એવું કરો છો તો તેનાથી બહુ જ જલ્દી આરામ મળી જશે.

જો પોતાના જુના સાંધાઓ ના દર્દ થી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો તો કપૂર નો ઉપયોગ બહુ ફાયદાકારક સાબિત થશે. જો શરીર માં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન ની સમસ્યા છે, તો કપૂર ના ધુમાડા થી બેક્ટેરિયા નાશ કરી શકે છે. જો  કપૂર ના ધુમાડા નો ઉપયોગ કરો છો તો તેનાથી થવા વાળા ઇન્ફેક્શન નું જોખમ પણ ઓછું થાય છે.

જો કોઈ વ્યક્તિ ના માથામાં ડેંડ્રફ ની સમસ્યા છે. અને દરેક પ્રકારના ઉપાય અપનાવીને થાકી ચુક્યા છો તો તેના માટે કપૂર બહુ જ ફાયદાકારક સાબિત થશે તેના માટે  નારિયેળ ના તેલ માં કપૂર મિલાવીને પોતાના માથા ની સારી રીતે મસાજ કરો અને અડધા કલાક પછી પોતાના માથા ને ધોઈ લો. જો  આ ઉપાય ને કરો છો તો તેનાથી  માથા ના ડેંડ્રફ ની સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

બહુ બધા વ્યક્તિઓ ને દેખવામાં આવ્યું છે કે તેમની એડીઓ ફાટી જાય છે. તે પ્રકાર-પ્રકારની બજાર માં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરો છો પરંતુ તેમને પોતાની સમસ્યા થી છુટકારો નથી મળી શકતો. જો કોઈ પણ પ્રકાર-પ્રકારની પ્રોડક્ટ્સ ઉપયોગ કરીને થાકી ચુક્યા છે, તો  પોતાની ફાટેલી એડીઓ થી છુટકારો પ્રાપ્ત કરવા માટે હલકા પાણી માં થોડોક કપૂર અને મીઠું નાંખીને તેમાં થોડાક સમય સુધી પોતાના પગ નાંખીને રાખો પછી સ્ક્રબ કરીને મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી લો. આ ઉપાય થી  ફાટેલી એડીઓ એકદમ મુલાયમ થઇ જશે.

જો દાંતો માં દર્દ ની સમસ્યા છે.  તો દર્દ વાળી જગ્યા પર કપૂર નો પાવડર લગાવી લો તેનાથી  દાંત દર્દ માં રાહત મળશે. દાઝેલા ભાગ પર તલ ને વાટીને ધોયેલા ઘી અને કપૂર સાથે લેપ કરવાથી કે તલનું તેલ ચોપડવાથી આશ્ચર્યજનક ફાયદો થાય છે.

કપૂર માં એન્ટીબાયોટિક હોય છે.  જે ઇજા ઠીક કરવામાં સહાયતા કરે છે.  જો ઇજા થાય તો અથવા ક્યાંય પર કપાઈ જવાના કારણે ઘા થઈ ગયો હોય તો તેનાથી છુટકારો પ્રાપ્ત કરવા માટે કપૂર માં પાણી માં મિલાવીને પરેશાની વાળી જગ્યા પર લગાવો તેનાથી રાહત મળશે.

જો  કોઈ પણ પ્રકારનો ચેપ લાગે છે, તો  કપૂરના ધૂમ્રપાન થી બેક્ટેરિયાને દૂર કરી શકો છો. જો  કપૂર ધૂમ્રપાન કરો છો તો તે ચેપનું જોખમ પણ ઘટાડે છે. જો પતિ અને પત્ની વચ્ચે અણબનાવ રહે છે. તો રાત્રે સૂતા સમયે તમારી પત્ની ના તકિયા નીચે સિંદૂર ની એક ડબ્બી અને કપૂર રાખી દો અને સવાર થતા જ સિંદૂર ની ડબ્બી ઘર ની બહાર કોઈ ઉચિત સ્થાન પર ફેંકી દો તથા સિંદૂર ને તમારા બેડરૂમ માં સળગાવી દો. આવું કરવાથી પતિ અને પત્ની વચ્ચે ના તણાવો દૂર થશે.

મનુષ્ય કોઈ આકસ્મિક દુર્ઘટના માં ફસાઈ જાય છે. તો તે તેનું કારણ રાહુ કેતુ અને શનિ હોય છે . તેના સિવાય આપણી તંદ્રા અને ગુસ્સો એ પણ તેના કારણો હોય છે. આનાથી બચવા માટે રાત્રે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ.ત્યારબાદ કપૂર સળગાવો.સવારે અને સાંજે જે ઘર માં કપૂર સળગાવવામાં આવે છે એ ઘર માં ક્યારેય મુશ્કેલી આવતી નથી.જો રાત્રે સૂતા પહેલા કપૂર સળગાવો છો તો તે ખુબજ ફાયદાકારક છે.

જો ઘર માં અશાંતિ ફેલાયેલી રહે છે. તો દરરોજ સવારે અને સાંજે કપૂર ને ઘી માં બોલી ને સળગાવો અને આખા ઘર માં તેની સુગંધ ફેલાવી દો.આમ કરવાથી ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને ઘર માં સુખ શાંતિ બની રહેશે.

Exit mobile version