શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હર્પીસ વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસ થી થાય છે. તે ચેપી રોગ છે, તેથી અત્યંત સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ કોઈ ને પણ અને કોઈપણ ઉંમર એ થઈ શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વાયરસ તે વ્યક્તિ ને અસર કરે છે.  જેને ચિકનગુન્યા થયો હોય કારણ કે તેનો પણ વાયરસ એ જ છે, જે વાયરસ એલર્જી અથવા ફંગલ ઇન્ફેકશન માં જોવા મળે છે.

જે વ્યક્તિ ને પેહલા જો ચિકનગુન્યા થયો હોય, તો તેના શરીર માં વેરિસેલા ઝોસ્ટર વાયરસ પહેલે થી જ હાજર રહેલો હોય છે, અને માટે જ તે હર્પીસ રોગનું કારણ બની શકે છે. જ્યારે હર્પીસ વાયરસ કોઈ સંક્રમિત વ્યક્તિની ચામડી ની સપાટી પર હાજર હોય છે, તો તે વ્યક્તિ ના સંપર્ક માં આવવાથી અથવા તે વ્યક્તિ સાથે શારીરિક સબંધ દ્વારા પણ સરળતા થી ફેલાય જાય છે. જો કે, તે પણ સમજવા ની જરૂર છે કે, આ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વૉશબેસીન, ટેબલ અથવા કંઈ પણ ને સ્પર્શ કરીને ફેલાતો નથી.

હર્પીસ રોગ પણ અસુરક્ષિત સેક્સ ને દ્વારા થાય છે. જો કોઈ વ્યક્તિ સાથે મૌખિક લૈંગિક સંબંધ હોય છે જે મોઢામાં ઘાયલ છે, તો આ રોગ પકડી શકે છે. આ ઉપરાંત, સેક્સ રમકડાં ને શેર કરવું અને સંક્રમિત વ્યક્તિ સાથે જાતીય સંપર્ક કરવો પણ હર્પીસ નું કારણ બને છે. વરસાદ અને શિયાળા માં હર્પીસ વધારે જોખમદાયી છે. હર્પીસ વાયરસ વાતાવરણ માં હંમેશાં હાજર જ રહે છે. શિયાળા માં અને વરસાદ માં, તેના કેસો વધુ જોવા મેળે છે.

હર્પીસ થવાના લક્ષણો:

એટલે કે હર્પીસ અથવા ઓરલ હર્પીસ અને બીજુ એચેસવી-2, એટલે કે હર્નીટેડ હર્પીસ અથવા હર્પીસ ટાઇપ. આ રોગના લક્ષણો ની વાત કરીએ તો ઘણા લોકો ને ઘણા મહિના સુધી લક્ષણો ની કઈ અસર બતાવતી જ નથી. તેથી જ આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે.કેટલાક લોકો માં, 10 દિવસ ની અંદર, હર્પીસ તેના દેખાવ બતાવવા નું શરૂ કરે છે.

જો પાણી થી ભરેલા ફોલ લા માથી દાણા જેવુ બહાર નીકળી આવે છે, તો તેને તોડી નાખો અને તેને સ્પર્શ કરશો નહીં.હર્પીસ ની સ્થિતિ માં શરીર ના ખાનગી ભાગો અને અન્ય ભાગો માં પણ આવા જ ફોલ્લા જોવા મેળે છે. જ્યારે તે ધીરે ધીરે મોટા થાય છે, ત્યારે તેઓ ફૂટી જાય છે અને જ્યારે શરીર ના અન્ય ભાગો માં પણ જોવા મળે છે ત્યારે ચેપ પણ ત્યાંથી અન્ય જગ્યા એ ફેલાય છે. સમગ્ર શરીર માં ખંજવાળ આવે છે.

મોઢા ને શરીર ના અન્ય ભાગો માં ઘા થઈ જાય છે. હંમેશા તાવ આવે છે અને લસિકા ગાંઠો ખૂબ મોટા થાય છે. લાલ ફોલ્લીઓ ના ચાંદા શરીર પર દેખાય છે. સાંધા માં દુખાવો, માથા નો દુખાવો અને થાક આવવાથી, દર્દીઓ ને પીડા થાય છે. પછી થોડા દિવસોમાં તેની ચામડી પરના લાલ લાલ ફોલ્લાઓ બહાર આવે છે

હર્પીસના આયુર્વેદિક ઉપચાર:

કેટલાક  ઉપચાર તેના સારવાર માટે પણ અપનાવી શકાય છે, જેમ કે ગરમ પાણી માં થોડું મીઠું લેવું, તે ફાયદા પ્રદાન કરે છે. અસરગ્રસ્ત ભાગ પર પેટ્રોલિયમ જેલી લાગાવવાથી રાહત મળે છે. પણ જ્યાં સુધી હર્પીસ લક્ષણો સંપૂર્ણપણે બેસી ના જાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ કરવી નહીં. તેમ છતાં ઘરેલું ઉપચાર સાથે ડૉક્ટરની સારવાર પણ લેવી જોઈએ. અન્યથા પરિસ્થિતિ ગંભીર હોઈ શકે છે.

હર્પીસ ની સારવાર માટે, એન્ટિવાયરસ દવાઓ એસીકોલોર ડ્રગ ને આપનાવામાં આવે છે, જેથી શરીર માં હાજર વાયરસ નાશ પામે છે, ફાર્માસ્યુટિકલ્સ અને વેલેસીકાયક્લોવીર દવાઓ પણ દર્દી ને આપી શકાય છે. દર્દીને આ દવાઓ સાથે સહાયક સારવાર પણ આપવામાં આવે છે. હર્પીસની સમસ્યા થવા પર ઘા પર બરફનો પેક લગાવો. તેનાથી દુખાવો અને ખંજવાળથી રાહત મળશે. તેમા આ વાતનું ધ્યાન રહે કે બરફનો સીધો ઉપયોગ ન કરવો જોઇએ. તેને કોઇ કપડા પણ કોથળીમાં ઉમેરીને લગાવવો.

આ રોગને સારો કરવા માટે મધ પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેને હર્પીસ એટલે ઘા વાળી જગ્યા પર રોજ લગાવવાથી આ સમસ્યાથી ખૂબ જલદી રાહત મળી શકે છે. એલોવેરામાં વધારે પ્રમાણમાં ઔષધીય ગુણ રહેલા છે. આ ત્વચાને લગતી સમસ્યાથી રાહત મેળવવા માટે ખૂબ ફાયદાકારક રહે છે. અલોવેરા જેલને ઘા પર લગાવવાથી જલદી જ આરામ મળે છે.

મુલેઠીના મૂળમાં અનેક પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ રહેલા છે. જે આ બીમારીથી રાહત અપાવવામાં મદદ કરે છે. જેના માટે મુલેઠીની મૂળનું ચૂરણ બનાવીને ઇજા પર લગાવો. જૈતુનના તેલમાં પણ એન્ટી-બેક્ટેરિઅલ તત્વ હોય છે. જે ત્વચાની અંદર જઇને ઇજાથી રાહત અપાવે છે. રોજ જૈતુનનું તેલ લગાવવાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top