Site icon Ayurvedam

ફૂલેવર ખાવો આ રોગમાં ઝેર સમાન છે, જાણો કયો છે તે રોગ?

ફૂલેવાર એક એવી શાકભાજી  છે જે દરરોજ મોટાભાગના ઘરોમાં રાંધવામાં આવે છે કારણ કે તે ફુલેવર જોવા માં જેટલી સુંદર દેખાય છે  તેના કરતાં જમવા માં પણ વધુ સ્વાદિષ્ટ હોઇ છે. ઘણા લોકો છે જે ફુલેવાર તો  ખાય છે પરંતુ તેનાથી થતા  નુકશાન વિશે જાણતા નથી. તેથી આજે હું તમને આ રોગ વિશે બધું  કહેવા જઈ રહ્યો છું. ફૂલેવર આં રોગમાં ઝેર સમાન છે, તો વધારે સમય ખર્ચ કર્યા વિના ચાલો જાણીએ કે રોગ કયો છે.

1. હૃદય રોગ, કિડનીની બિમારી અને ડાયાબિીસવાળા દર્દી માટે ફૂલેવર નું સેવન કરવું ઝેર સમાન છે. ફૂલેવર માં પુષ્કળ પ્રમાણ માં યુરિન મળી આવે  છે અને આં બીમારી માં ફુલેવર ની શાકભાજી ખાવાથી યુરિક એસિડ નું નિર્માણ ખૂબ જલ્દી થાય છે. તેથી  આપણા શરીરમાં  ખૂબ નુકસાન પહોંચે છે, તેનાથી બચવું.

2. અત્યાર ની આધુનિક ખેતીમાં વપરાતી રાસાયણિક દવાના કારણે ફુલાવર ફાયદા કરવાના બદલે નુકશાન વધુ કરે છે. આ રાસાયણિક દવાના લક્ષણો શાકભાજી માં રહેવાથી  કેન્સર, લીવર અને કિડની જેવા જીવલેણ રોગ થવાની સંભાવના વધી ગઈ છે.

3. ફુલેવર નાં ફાયદા ની વાત કરીએ તો ફુલેવર રક્ત ને શુદ્ધ રાખવા માં અને ચામડીનાં  રોગો ને સમાપ્ત કરવા માટે ખૂબ લાભદાયક છે. તેથી આં ગૂણ નો લાભ લેવા માટે દરરોજ સાંજ સવારે ખાવ ફુલેવર.

4. ફુલાવરમાં એવા તત્વ અને ઘટક છે. જે માનવ શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે અને સમયમાં આવનારી વૃદ્ધાવસ્થાને રોકે છે. ફુલાવરમાં દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત કરે છે. ફુલાવરના વચ્ચે ઉતેમજક, પાચન શકતિને વધારવા અને પેટના કૃમિને નષ્ટ કરતા હોય છે.

તમને આં પોસ્ટ  કેવી લાગી અમને જરૂર થી જાણવો અને દરરોજ આવી પોસ્ટ વાંચવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.

Exit mobile version