આ ઔષધીના માત્ર પાંદ બાંધવાથી છાતીનો કફ, ઉધરસ, દાંત-હાડકાં ના દુખાવા અને તાવ માંથી મળી જશે 100% છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ધતુરો હિંદુ ધર્મમાં ભગવાન શિવ ઉપર ચડાવવામાં આવતો એક  સામાન્ય છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજીને ચડાવવામાં ઉપયોગી છે. ધાર્મિક કારણોથી તો ધતૂરો ઉપયોગી છે જ પરંતુ  તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આજે અમે તમને ધતૂરાથી આપણાં શરીરને મળતા લાભો વિશે જણાવીશું.

ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બાંધવાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે. વાળ ખરવા અને ખોડાની સમસ્યા હોય તો આ માટે ધતુરા ફળનો રસ થોડા સમય માટે વાળમાં રાખો અને પછી વાળ ધોઈ લો. જો તમે થોડા દિવસો સુધી આ કરો છો, તો તમારા વાળ વધુ મજબૂત બનશે અને આની સાથે ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશે.

ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. અડધો લીટર સરસીયાના તેલમાં 250 ગ્રામ ધતુરાના પાંદડાનો રસ કાઢીને અને એટલા જ પ્રમાણમાં પાંદડાના ટુકડા કરીને ધીમા તાપ ઉપર પકાવીને જ્યારે તેલ વધે ત્યારે બોટલમાં ભરીને રાખી દો. આ જુ દુર કરવા માટેની શ્રેષ્ઠ ઔષધી છે.

ધતુરાના ફળનું ચૂર્ણ ૨.૫ ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતુરાના પાન તડકા મા સુકાવા રાખી દો. જયારે આ પાન સાવ સુકાઈ જાય ત્યારે આ પાનને મીક્ષરમા ભુક્કો કરી ચૂર્ણ બનાવી લો. હવે નિયમિત સવારના સમયે નવશેકા પાણી સાથે આ ચૂર્ણને લો. આવું થોડા સમય કરવાથી હરસની તકલીફમાંથી કાયમ માટે છુટકારો મળશે.

સરસીયાનું તેલ 250 મી.લિ., 60 મીલીગ્રામ ગંધક અને 500 ગ્રામ ધતુરાના પાંદડાનો રસ આ બધાને એક સાથે ધીમા તાપ ઉપર પકાવો. જ્યારે તેલ વધે ત્યારે તે ભેગું કરીને કાનમાં એક કે બે ટીપા નાખો. તેનાથી કાનના દુ:ખાવામાં તરત લાભ થાય છે. ધતુરાના પાંદડાનો રસ કાનમાં નાખવાથી આંખનો દુ:ખાવો બંધ થઇ જાય છે.

હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધો સ્ત્રીઓના પ્રસુતિ રોગ અથવા ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળશે. ધતુરાના પાંદડાનો રસ કાનમાં નાખવાથી આંખનો દુ:ખાવો બંધ થઇ જાય છે.

જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લે. ધતુરાના મૂળ સુંઘે તો મીર્ગી રોગ શાંત થઇ જાય છે. ધતુરાના પાંદડાનો ધુમાડો દમ શાંત કરે છે. ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે.

ધતુરાના બીજમાં અક્લગરો અને લવિંગને સાથે ભેળવીને નાની નાની પોટલી બનાવી લો. તે સેક્સ પાવરને વધારે છે. ધતુરાનાં બીજના તેલનું માલીશ પગના તળિયા ઉપર કરવાથી તે ઉત્તેજિત અસર દર્શાવે છે. ધતુરો, કપૂર, મધ અને પારાને સરખા ભાગમાં ભેળવીને વધુ ઝીણું વાટીને તેના લેપને લિંગના આગળના ભાગ (સોપારી) ને છોડીને બાકી ભાગ ઉપર લેપ કરવાથી સંભોગ શક્તિ તેજ બની જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top