જો તમારા માં પણ જોવા મળે આ સંકેત તો થઈ જાવ સજાગ હોય શકે છે આ જીવલેણ બીમારી, અહી ક્લિક કરી જાણો તેના લક્ષણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈ પ્રકારની ખોડ આવે ત્યારે શરીરમાં કોષોની સંખ્યા વધવા માંડે છે, કારણ કે કોષો જન્મે તો છે પરંતુ એટલા પ્રમાણમાં મરતા નથી. આમ કોષોની વધેલી સંખ્યા એક ગાંઠ બનાવે છે જે ગાંઠને ટ્યુમર કહે છે. આ ગાંઠ જો મગજમાં બને તો એને બ્રેઇન ટ્યુમર કહે છે.

ઘણા લોકો આજે મગજની ગાંઠ જેવા જીવલેણ રોગનો ભોગ બને છે. ઘણા લોકોને સમયસર તેની જાણકારી હોતી નથી, આને કારણે, તેઓ તેની સારવાર કરવામાં પણ સમર્થ થઇ શકતા નથી. ડોકટરોના મતે, જો આ રોગ સમયસર મળી આવે તો તેની સારવાર સરળતાથી કરી શકાય છે.

બ્રેઇન ટ્યુમર ના લક્ષણો :

મગજની ગાંઠના સંકેતોની ઓળખ આપીને, દરેક વ્યક્તિ તેની સારવાર મેળવી શકે છે. આજે, અમે તમને મગજની ગાંઠના કેટલાક આવા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સમયસર ઓળખીને અથવા તમારી નજીકના કોઈના જીવનને બચાવી શકાય છે.

માથાનો દુખાવો ૧-૨ દિવસ રહે તો ઠીક છે, પરંતુ સતત ૧૫-૨૦ દિવસ માથાનો દુખાવો રહેતો હોય તો ચોક્કસ ન્યુરોલૉજિસ્ટને દેખાડવું જરૂરી છે. એમાં પણ માથાના દુખાવા સાથે જો ઊલટી પણ થતી હોય તો વ્યક્તિને બ્રેઇન ટ્યુમર હોવાની શક્યતા વધી જાય છે

જો ગાંઠ અન્ય કોઇ ભાગમાં છે, તો પછીકામ કરતા હોય ત્યારે તમારા સાંધામાં દુખાવો થવા લાગે છે.જો કોઈ વ્યક્તિને મગજની ગાંઠ હોય, તો તેના મગજમાં અચાનક ઇલેક્ટ્રિક આંચકો આવે છે. તે વ્યક્તિને ચક્કર પણ આવે છે. કેટલીક વાર આંચકા પણ આવે છે.

જો  અચાનક સ્મૃતિ ભ્રમ થાય છે, તો પછી તમે સમજી શકો છો કે મગજની ગાંઠ છે.જો તમને બે વસ્તુ દેખાય છે અથવા ધુમ્મસવાળું વાતાવરણ દેખાય છે તો આ મગજની ગાંઠના સંકેત પણ હોઈ શકે છે. શરૂઆતમાં ટ્યુમર નાનું જ હશે, પરંતુ એ જેમ-જેમ મોટું થતું જશે ચિહ્નો વધુ સ્ટ્રૉન્ગ બનતાં જશે. આમ ટ્યુમરની ગંભીરતા દરેક દરદીની જુદી-જુદી હોય છે અને એનાં ચિહ્નો પણ એ જ રીતે જુદાં-જુદાં હોઈ શકે છે.

એક કે એકથી વધારે સ્નાયુઓ ખેંચાઈ જાય. જર્ક આવે અને વ્યક્તિ શરીર પરનો કન્ટ્રોલ ગુમાવી બેસે. આ જ સમયે ૩૦ સેકન્ડ જેવા સમય માટે વ્યક્તિ શ્વાસ ન લઈ શકે અને આખો ભૂરી બની જાય અને પછી એને આંચકી આવે.

ઘણા લોકોને સાંભળવામાં તો ઘણાને સૂંઘવામાં તકલીફ જણાય. હાથ-પગમાં ખાલી ચડી જતી હોય એવું લાગે, સેન્સેશન અનુભવી ન શકાય.વ્યક્તિ બૅલૅન્સ ન જાળવી શકે.બોલવામાં લોચા વળી જાય એટલે કે બોલવામાં જીભ પર કન્ટ્રોલ જતો રહે.સામાન્ય દરરોજનું રૂટીન કામ કરવામાં પણ કન્ફ્યુઝન ઊભું થાય. મૂંઝાઈ જવાય.

બ્રેન ટ્યુમરની બીમારીનું બીજું લક્ષણ માથાના દુ:ખાવાની સાથે જ ઉલટી થવી છે. ક્યારે ક્યારે માથાનો દુ:ખાવો થવા ઉપર આખો દિવસ ઉબકા આવતા રહે છે, અને કાંઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી. આ પણ શરૂઆતમાં સવારના સમયે જ જોવા મળે છે અને પછી તે તીવ્ર થઇ જાય છે.દારૂ, તમાકુ અને ધ્રુમપાન બંધ કરો. જો તમે ઉચું લોહીનું દબાણ , મધુમેહ , હ્રદય રોગ કે ઉચા કોલેસ્ટ્રોલ થી પીડિત છો તો નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો.

બ્રેઇન ટ્યુમર થી બચવાના ઉપાય :

ફળ, શાકભાજી વગેરે સમતોલ આહાર લેવો જોઈએ. તનાવ થી દુર રહો. નિયમિત વ્યાયામ અને યોગ પ્રાણાયામ કરો. જો તમે મોટાપાના શિકાર છો તો તમારું વજન નિયંત્રિત રાખો. જો તમને વારંવાર માથાના દુખાવાની તકલીફ થાય છે તો ડોક્ટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ CT Scan કે MRI દ્વારા તપાસ થઇ શકે છે.

જો તમે રોજ એક સફરજન કે સંતરા ખાવ છો તો પણ તમને લોહીના ગઠા જમવાની તકલીફ માંથી છુટકારો મળી શકે છે. નિયમિત રીતે કસરત કરો. વજનને નિયમિત કરો. ફળ, શાકભાજી અને અનાજનું સેવન વધુ અને મીઠું અને ચરબી નું સેવન ઓછું કરો. ધ્રુમપાન છોડો અને દારૂ નું સેવન બંધ કરો.

બ્લડપ્રેશર ની નિયમિત તપાસ કરવો. આ બીમારીના શિકાર ન થવા માંગતા હો તો આરામદાયક જીવન છોડી દો અને રોજ સવારે દોડ લગાવો. ઓફિસમાં જો તમારે વધુ સમય માટે બેસવું પડે છે તો પ્રયત્ન કરો કે થોડી વારમાં ચાલો. તેનાથી પગમાં લોહીનું વહેવું સામાન્ય રહેશે અને લોહી માં ગઠા ની સમસ્યા ને રોકી શકાય છે.

કાળી ચા એટલે બ્લેક ટી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે પણ શું તમે જાણો છો કે કાળી ચા લોહીને ઘાટું બનાવવાથી અટકાવે છે જેના કારણે થી ધમનીઓમાં લોહી ના ગઠા જામવાથી અટકે છે. તે નસ માં લોહીની અસર ને સરળ બનાવે છે જેને કારણે બ્લડપ્રેશર પણ નિયંત્રણ રહે છે. યાદ રાખો કે દરેક બ્રેઈન ટ્યુમર કેન્સર નથી હોતુ…!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top