કરોડરજ્જૂ અને પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા તેમજ મગજ તેજ બનાવવા માત્ર 5 મિનિટ કરો આ ઉપાય, જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભદ્રાસન તન અને મન બંનેને દ્રઢ બનાવે છે. ભદ્રાસન કરવાથી એકાગ્રતા વધે છે. આ આસન કરવાથી ઘૂંટણની સાથે હિપ્સના હાડકાં પણ મજબૂત થાય છે. ઘૂંટણની સમસ્યાથી પીડાતા દર્દીઓએ આસન ચોક્કસ કરવું જોઈએ. ભદ્રાસન પેટની ચરબી પણ ઘટાડે છે. પીરિયડ્સમાં થતી સમસ્યામાં પણ રાહત આપે છે. યાદ રાખો– જે લોકોને આર્થરાઈટિસ કે સાઈટિકાની સમસ્યા હોય તેમણે ભદ્રાસન ન કરવું.

યોગ દ્વારા માંસપેશીઓ અને ઘૂંટણ મજબૂત બનાવી શકાય છે. ભદ્રાસન કરવાથી ઘૂંટણ અને હિપ્સ મજબૂત થશે. એટલું જ નહીં સ્ટેમિના વધારશે. યોગ ઉત્તમ કસરત છે. વિવિધ પ્રકારના યોગાસનના લાભ પણ જુદા-જુદા હોય છે.

ભદ્રાસન એ યોગાસન છે આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે ભદ્રાસન શબ્દનો અર્થ નમ્રતા અથવા શિષ્ટાચાર થાય છે આ આસને કરવાથી રોગો દૂર થાય છે. અને શરીર મજબૂત બને છે. કોઈપણ આયુ( ઉમર) ના લોકો આ આસનો કરી શકે છે.

ભદ્રાસન કરવાની રીત :

ભદ્રાસન કરવામાટે સવ પ્રથમ જમીન ઉપર બેસો અને અને પછી પગ ફેલાવો આ કર્યા પછી, પગને વાળવો અને બંને એડીને એકબીજા સાથે જોડો. હવે હાથને તમારી ઇડી પર લાવો છો પગની ઘૂંટીને તમારા હાથથી પકડો છો.

ભદ્રાસન ના ફાયદા :

ભદ્રાસન કરવાથી ઘણા બધા લાભ થાય છે આસન કરવાથી કેટલાક ફાયદા છે.ગર્ભવતી મહિલાઓ માંટે ભદ્રાસન ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે અને કરવાથી ગર્ભવતી મહિલાઓ માટે બાળક મેળવવું સરળ બને છે જો મહિલાઓ 8 મહીના આ યોગ કરશે તો તેમને સરળતાથી વિતરણ થાય જશે.

ભદ્રાસન કરવાથી પીઠ નો દુ:ખાવો દૂર થાય છે અને પીઠ ની પાંસળી મજબુર થાય છે. જે લોકો ને પીઠ નો દુ.ખા હોય તો આ આસન કરો દરોજ આસન કરવાથી પીઠ નો દુ.ખાવો દૂર થશે. કરોડરજ્જુ માટે ભદ્રાસન ફાયદાકારક છે. અને કરવાથી કરોડરજ્જુને મજબુત બને છે અને એટલુ નય પણ કરોડરજ્જુ ના દુખાવા માટે પણ ફાયદાકારક છે. જે લોકોને કરોડરજ્જુમાં દુખાવાની ફરિયાદ હોય તે પણ આ આસન કરવું જોઇએ.

ભદ્રાસન ને કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. અને શરીર મજબૂત રહે છે. જે લોકોને વજન વધુ હોય તો આ આસન દિવસ માં 2 વખત કરો તો તમારા વજનમાં ઘટાડો થાય છે અને આ આસનને મહિનો કરો તો તમારા વજનમાં ઘટાડો જોવા મળશે.

ભદ્રાસન મગજ માટે ફાયદાકારક ગણવામાં આવે છે આસને કરવાથી મગજ તેજ બને છે. આ આસન કરવાથી મનની સાંદ્રતા પણ વધે છે અને યાદશક્તિ પણ ઝડપી બને છે. આ આસને કરવાથી મન શાંત રહે છે .અને પ્રજનન શક્તિ વધી જાય છે અને પગ મજબૂત બને છે જે લોકો ને પગની દુખાવા ની ફરિયાદ છે તો દરરોજ આ આસન કરો. અને જેનું મન શાંત રહે છે તે આ આસન કરો.

ભદ્રાસન કરતા વખતે ધ્યાન રાખો આ કહેવામાં આવેલી વાતોઆ આસન ગર્ભવતી મહિલાઓમાં માટે ફાયદાકારક છે જો કે, ગર્ભા સ્ત્રીઓએ નિષ્ણાતની દેખરેખ હેઠળ આ આસન કરવું જોઈએ.

જેને ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન નકરોકારણ કે આ આસન કરવાથી, તેમની દુખાવો વધુ વધી જાઈ શકે છે.પેટ, જાંઘ તથા નિતંબ પરથી ચરબી ઘટાડવાનો સર્વશ્રેષ્ઠ અને સરળ ઉપાય સાઈકલ ચલાવવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top