
તમે ક્યાંક વધારે પડતું મીઠા નું સેવન તો નથી કરતાં ને…
સોડિયમ એ આપણાં શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે જે કુદરતી રીતે વિવિધ પ્રકારના ખોરાક માં હાજર હોય છે. મીઠું (સોડિયમ + ક્લોરાઇડ) ના સ્વરૂપમાં સોડિયમ, બધી વાનગી ઓ માં […]
સોડિયમ એ આપણાં શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે જે કુદરતી રીતે વિવિધ પ્રકારના ખોરાક માં હાજર હોય છે. મીઠું (સોડિયમ + ક્લોરાઇડ) ના સ્વરૂપમાં સોડિયમ, બધી વાનગી ઓ માં […]
આયુર્વેદ વિશેનો સૌથી સામાન્ય પ્રશ્ન છે, શું આયુર્વેદિક દવાની આડઅસર થાય છે કે નહીં. વનસ્પતિમાંથી બનેલી ઔષધિ ઘણી બીમારીઓને મટાડે છે. અમુક દેશી દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે […]
ચાલો આજે આપણે શીખીએ કે કેવી રીતે થાક, નબળાઇ, ચક્કર, નિસ્તેજ અથવા પીળી ત્વચા, હાંફથી હાથ-પગ અને નીચું હિમોગ્લોબિન સ્તર સાથે સંકળાયેલ અન્ય લક્ષણો દૂર કરી શકાય. અને કેવી રીતે […]
શાસ્ત્રોમાં ઋષિમુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. […]
પહેલા થોડુંક આપણાં શરીર વિષે જાણીએ કફથી તમોગુણ વાયુથી રજોગુણ અને પિત્તથી સત્વગુણ પેદા થાય છે. સર્વો માં પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે.માણસના શરીરની ધાતુઓ સમ બને તો સમપ્રકૃતિ થાય અને […]
‘ગોળ’ રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ’ વિના પૂર્ણ થઈ શકે નહીં. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે […]
આપણાં આયુર્વેદિક ગ્રંથો માં વિવિધ પ્રકાર ના ચેપ અને અસાધ્ય રોગો થી કેવી રીતે રક્ષણ મેળવવું અને તેને કેવી રીતે નિયંત્રિત કરવું તે વિશેની વિગતો આપેલી છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો […]