Author name: Ayurvedam

કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય. કોઈ પણ પ્રકાર ના તમારા રોગ નો ઈલાજ રહેલો છે આમાં

ભારત ના શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે.  આ એ દેશ છે જ્યાં દરેક ધર્મ ની માન્યતા જોવા મળશે. ગાય એ આપેલું દૂધ, દહીં, ઘી, ગોબર આપણને કેટલું કામ આવે છે પણ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ગાય નું મૂત્ર આયુર્વેદ ની દ્રષ્ટિથી ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે. ગાયના […]

કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય. કોઈ પણ પ્રકાર ના તમારા રોગ નો ઈલાજ રહેલો છે આમાં Read More »

શું તમે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોય તેના વિશે જાણો છો? ચાલો જાણીએ તેના પ્રકાર અને કયો ટેસ્ટ ક્યારે કરાવવો

દરેક વ્યાકતો એ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ને કોઈ બાબતે દવાખાને જવાનું થાય જ છે. ઘણી વાર ડોક્ટર દવા આપે તો પણ સારું થતું નથી.અને તેથી ડોક્ટર રીપોર્ટ કરાવવાના કહે છે.અને તે ટેસ્ટ કરાવ્યા પછી જ  ખબર પડે છે કે કઈ બીમારી છે અને પછી તે બીમારીનો ઈલાજ શક્ય બને છે.શરીરની ઘણી બીમારીઓની ખબર લોહીના

શું તમે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોય તેના વિશે જાણો છો? ચાલો જાણીએ તેના પ્રકાર અને કયો ટેસ્ટ ક્યારે કરાવવો Read More »

બીપી, મોના ચાંદા તેમજ આંખ ની અનેક બીમારીઓ નો સફાયો કરનાર આ ફળ છે અનેક ગુણોનો ભંડાર

જામફળ એ એક એવું ફળ છે જેમાં અનેક ગુણોનો ભંડાર ભરેલો છે.તેને અમૃતફળ કે અમરૂદ તરીકે તમે કદાચ ઓળખો પણ પ્યારા કે પેરુ કહું તો તો તમને ખબર જ ન પડે કે આ કયા ફળની વાત ચાલે છે. તમે બેડ ઉપર લગાવો છો તો જામ’ જેમાંથી બને છે તે જામફળ ની વાત આજે તમને કરવાની.

બીપી, મોના ચાંદા તેમજ આંખ ની અનેક બીમારીઓ નો સફાયો કરનાર આ ફળ છે અનેક ગુણોનો ભંડાર Read More »

શું એ વાત સાચી છે કે ટેન્શનથી ટાલ પડે છે ? જાણો તેના કારણ અને બચવાના ઉપાય..

ઘણા લોકો – સ્ત્રીઓ અને પુરુષ – જ્યારે વાળ ખરવા માંડે ત્યારે બજારમાં વેચાતા અનેક પ્રકારના રંગ, સુગંધવાળા, રંગરંગીન બોક્સમાં પહેલા અને પછી ના ફોટા  સાથે ના વાળ, વધારવાના અકસીર, ગેરંટીવાળા, તેલ, લોશન અને ક્રિમ વાપરવાનું શરૂ કરી દે છે અને થોડા સમયમાં ઇચ્છિત પરિણામ ના આવે ત્યારે માથું ખંજવાળે છે કે વાળ ખેંચવા માંડે

શું એ વાત સાચી છે કે ટેન્શનથી ટાલ પડે છે ? જાણો તેના કારણ અને બચવાના ઉપાય.. Read More »

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, જે બનાવી શકે છે તમારા લગ્નજીવન ને આનંદમય

જેવી રીતે શરીર માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેવીજ રીતે આનંદમય જીવન માટે સે-ક્સ્યુઅલ લાઈફ ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સે-ક્સ્યુઅલ લાઇફ માં થતાં  પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. ઘણા લોકો પોતાની સે-ક્સ્યુઅલ લાઈફને આનંદમય બનાવવા માટે

આ વસ્તુ નું સેવન વાયગ્રા કરતાં પણ છે શક્તિશાળી, જે બનાવી શકે છે તમારા લગ્નજીવન ને આનંદમય Read More »

શું તમે પણ એડી અને પાની ના દુખાવા થી પરેશાન છો? તો અત્યારે જ જાણો તેના કારણો અને મટાડવા ઉપાયો

ચાલીસ વર્ષ ઉપરના મોટા ભાગના સ્ત્રી-પુરુષો ની કાયમ ની ફરિયાદ એડીનો અને પાનીનો દુખાવો હોય છે. તમારા પગની ફરિયાદ સાંભળવાની શરૂઆતની. બેદરકારી જ એનું મુખ્ય કારણ છે એની મને ખબર હોવી જોઈએ. જેમાં પર (બાવન) જેટલા હાડકાં અને ૬૬ જેટલા સાંધા છે. જેમાં અનેક સ્નાયુ, અને ટેન્ડન, અનેકગણા લિગામેન્ટ, ઝીણી મોટી લોહી લઈ જનારી. (આર્ટરિઝ)

શું તમે પણ એડી અને પાની ના દુખાવા થી પરેશાન છો? તો અત્યારે જ જાણો તેના કારણો અને મટાડવા ઉપાયો Read More »

આંખ, મગજ, અને ગાઉટ જેવા અનેક રોગો માટે ડોક્ટર પાસે ન જવું હોય તો રોજ ખાઓ આ ફળ

ડોક્ટર પાસે ન જવું હોય તો. રોજ એક સફરજન ખાઓ. કાનો માત્ર વગરના એક ચાર અક્ષરનો શબ્દ ‘કસરત’ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ જરૂરી છે. એ તમને કદાચ ખબર હશે પણ જેની વિશેષ ખબર કદાચ તમને ન હોય તેવા કાનો માત્ર વગરના પાંચ અક્ષરના શબ્દથી બનેલ ‘સફરજન” શરીરના સ્વાસ્થ્ય માટે કેટલી જબરદસ્ત મદદ કરે છે

આંખ, મગજ, અને ગાઉટ જેવા અનેક રોગો માટે ડોક્ટર પાસે ન જવું હોય તો રોજ ખાઓ આ ફળ Read More »

જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ..

દૂધી ને સંસ્કૃત માં મહાફલા અને અંગ્રેજી માં ધ સ્વીટ બોટલગુડ કહેવાય છે. દૂધીના વેલા થાય છે. જમીન, વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી કાકડીનાં પાન અને ડાળી કરતાં મજબૂત તથા વધુ ખરસત હોય છે.તેના વેલા ની જડ પાતળી ઊચી તથા થોડી મીઠી અને થોડી કેફ વાળી હોય

જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ.. Read More »

શું તમે મનુષ્ય ને આજીવન તંદુરસ્ત રાખનાર ડોક્ટર ને ઓળખો છો? આ છે તે ડોક્ટર

મનુષ્યનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી તેના શરીરની જાળવણી માટે કુદરતને અથવા તો તમે જો માનતા હોય તો ભગવાને થોડાક ડૉક્ટરો ને ડાયરેક્ટ (તમારી મરજી હોય કે ના હોય) એપોઇન્ટમેન્ટ આપી દીધી છે. વિઝીટ ફી નો એક પણ પૈસો લીધા વગર તમે તેમને તમારે ત્યાં બોલાવો કે ના બોલાવો સતત તમારી સેવામાં હાજર

શું તમે મનુષ્ય ને આજીવન તંદુરસ્ત રાખનાર ડોક્ટર ને ઓળખો છો? આ છે તે ડોક્ટર Read More »

શું તમે જાણો છો કયા રોગ માં ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ ? વિવિધ રોગોમાં છે અકસીર આ ડ્રાયફૂટ

અખરોટ ને અક્ષોટક અને અંગ્રેજી માં વૉલનટ કહેવામાં આવે છે .અખરોટ ના નામ થી કોણ અજાણ્યું છે ! એ એક જાત નો સૂકો મેવો છે અને ઔષધ પણ છે. તેના ઝાડ કાબૂલ, હિમાલય, આસામ અને ઈરાન બાજુ થાય છે. તેના ઝાડ કદમાં મોટા હોય છે.તેના પર ઘણા વર્ષો રહીને ફળ આવે છે. તેનાં પાંદડાં જાડાં,

શું તમે જાણો છો કયા રોગ માં ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ ? વિવિધ રોગોમાં છે અકસીર આ ડ્રાયફૂટ Read More »

Scroll to Top