Author name: Ayurvedam

પુરુષોએ પોતાની શક્તિ વધારવા દરરોજ ના ખોરાક માં અવશ્ય આ વસ્તુ ને સામેલ કરવી જોઈએ..

આજકાલ ની ખોટી જીવનશૈલી અને ભોજન માં પોષકતત્વો ની અછતના લીધે લોકો ઓછી ઉંમરમાં જ શારીરિક કામજોરી નો શિકાર થતા જાય છે. પુરુષો ઇચ્છે છે કે એમનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે, જેના માટે એ લોકો ઘણા પ્રકારની પૌષ્ટિક વસ્તુ નું પણ સેવન કરે છે. જો કોઈ વ્યક્તિ શારીરિક કમજોરી થી છુટકારો મેળવવા મંગતા હોય […]

પુરુષોએ પોતાની શક્તિ વધારવા દરરોજ ના ખોરાક માં અવશ્ય આ વસ્તુ ને સામેલ કરવી જોઈએ.. Read More »

૯૦% લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ડાબે કે જમણે? જાણો કેવી રીતે સુવાથી પેટને લગતી તેમજ અન્ય બીમારીથી બચી શકાય

આયુર્વેદશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના વ્યક્તિ એ નિયમિતરૂપે સાતથી આઠ કલાક જેટલી  ઊંઘ લેવી જોઈએ. જેથી કરીને તેનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. સામાન્ય રીતે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર વ્યક્તિની સુવાની રીત ના આધારે પણ તેના સ્વાસ્થ્ય વિશે ઘણી બધી વાતો છે. દરેક વ્યક્તિની સુવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જેમ કે

૯૦% લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ડાબે કે જમણે? જાણો કેવી રીતે સુવાથી પેટને લગતી તેમજ અન્ય બીમારીથી બચી શકાય Read More »

શું તમને પણ વારંવાર ચડી જાય છે પગ માં સોજા? જાણો તેના કારણ અને તેને મટાડવાના ઉપાય..

છેલ્લા એક બે દસકા થી શહેર માં વસતા લોકો ની કામ કરવાની ટેવ બદલાઈ ગઈ છે. ખોરાક પણ બદલાઈ ગયા છે. ઘણા ઓછા લોકો એવા હશે કે જે તબિયત ને ધ્યાન માં રાખી ને ખોરાક લેતા હશે અને શરીર ને સ્વસ્થ રાખવા માટે નિયમિત સમયે કસરત કરતાં હશે. અસામાન્ય ખોરાક અને નહિવત કરવામાં આવતી કસરત

શું તમને પણ વારંવાર ચડી જાય છે પગ માં સોજા? જાણો તેના કારણ અને તેને મટાડવાના ઉપાય.. Read More »

કેલ્શિયમની ખામી સર્જાતાં શરીર માં થાય છે આ ફેરફાર, જાણો તેના લક્ષણો અને દૂર કરવાના ઉપાય

કેલ્શિયમ એ શરીર માટે જરૂરી પોષકતત્વો માંનું એક છે. કેલ્શિયમ એ કોઈપણ વ્યક્તિના શરીરના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે.  આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને એક દિવસમાં ૧૨૦૦ થી ૧૩૦૦ મિલિગ્રામ કેલ્શિયમ ની જરૂર પડે છે.તેમ છતાં

કેલ્શિયમની ખામી સર્જાતાં શરીર માં થાય છે આ ફેરફાર, જાણો તેના લક્ષણો અને દૂર કરવાના ઉપાય Read More »

ઘરગથ્થુ ઇલાજમાં આ રીતે કરો એરંડિયા નો ઉપયોગ અને પછી જુઓ કઈ રીતે બીમારી ભાગે છે દૂર…

એરંડિયા નો પાક વર્ષાઋતુ માં લેવામાં આવે છે. એરંડા ના મૂળ , તેની  છાલ, તેના પાંદડા, અને બી તેમજ તેનું તેલ એટલે કે દિવેલ પણ ઉપયોગી છે. આ સઘળી વસ્તુઓ વિવિધ પ્રકાર ની ઔષધિ બનવામાં ઉપયોગ માં લેવા માં આવે છે. ઘણા રોગો ને ઘરગથ્થું રીતે મટાડવા માટે આ વસ્તુ ઓ નો ઉપયોગ થાય છે.

ઘરગથ્થુ ઇલાજમાં આ રીતે કરો એરંડિયા નો ઉપયોગ અને પછી જુઓ કઈ રીતે બીમારી ભાગે છે દૂર… Read More »

આ છે એપેન્ડિક્સ થવાના કારણો ને તેના લક્ષણો, તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ રામબાણ ઇલાજ.

એપેન્ડિક્સ ને ગુજરાતી મા આંત્રપુચ્છ પણ કહેવાય છે અને તે દરેક માનવી મા જન્મથી જ હોય છે. એટલે એપેન્ડિક્સ ઉગ્યુ કે થયુ એ માન્યતા ખોટી છે. આપણા પાચનતંત્ર ની અંદર જે જગ્યાએ નાનું આંતરડું અને મોટું આંતરડું એકબીજા સાથે મળે છે તે જગ્યાએ એક ત્રણથી નવ ઇંચ લાંબો છેડાનો ભાગ હોય છે. જેને આંતર પૂછ

આ છે એપેન્ડિક્સ થવાના કારણો ને તેના લક્ષણો, તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ રામબાણ ઇલાજ. Read More »

શું તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી તેનાથી છુટકારો મેળવવા માંગો છો? તો અત્યારેજ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ તરીકે ઓળખાય  છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠી પેશાબ, અશક્તિ,શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ

શું તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી તેનાથી છુટકારો મેળવવા માંગો છો? તો અત્યારેજ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

શું તમે મુદ્રા વિજ્ઞાન વિશે જાણો છો? માત્ર દરરોજ આ 10 મિનિટ ના પ્રયોગ થી ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે

મુદ્રા વિજ્ઞાન એટલે આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન. માનવ શરીર અનંત રહસ્યોથી ભરેલું છે. શરીરની પોતાની એક મુદ્રામયી ભાષા છે. જેને કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું બનાવવામાં સહયોગ મળે છે. આ શરીર પંચતત્વોના યોગથી બને છે. આ પાંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો

શું તમે મુદ્રા વિજ્ઞાન વિશે જાણો છો? માત્ર દરરોજ આ 10 મિનિટ ના પ્રયોગ થી ગંભીર બીમારીઓને પણ દુર કરી શકાય છે Read More »

હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે તેમાં

વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, ત્રણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર,

હંમેશા ઘરમા રાખો ઔષધનો રાજા હરડે, તમારી દરેક તકલીફ નો હલ રહેલો છે તેમાં Read More »

શું તમે પણ કેન્સર જેવી ગંભીર બીમારી થી બચવા ઈચ્છો છો? તો જરૂર અપનાવો આ ઉપાય

કેન્સર થાય તો કોઈને ન ગમે. સમાજના મોટા ભાગના લોકો કૅન્સર ના નામથી એટલા બધા ડરી ગયેલા છે કે પોતાની કેન્સર ન થાય તેના અગમચેતી ના પગલા રૂપે ગમે તે કરવા તૈયાર છે. મોડર્ન મેડિસિન ના અભૂતપૂર્વ વિકાસને કારણે, નવા નવા નિદાન ના સાધનો ના આવિષ્કાર ને કારણે, ઔષધશાસ્ત્રમાં વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો અને અઢળક નાણાં

શું તમે પણ કેન્સર જેવી ગંભીર બીમારી થી બચવા ઈચ્છો છો? તો જરૂર અપનાવો આ ઉપાય Read More »

Scroll to Top