Author name: Ayurvedam

જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય તરત મળશે રિજલ્ટ….

દરેકને મુસાફરી કરવી ગમે છે પરંતુ ઘણા લોકો ને મુસાફરી દરમિયાન ઉલટી થવાની ફરિયાદ રહે છે, તેથી ઘણી વાર તેમની મુસાફરીનો આનંદ બગડી જાય છે. ઘરના કોઈ  સભ્યને ટ્રાવેલિંગ સિકનેસ હોવાનો વિચાર આવતાં પ્રવાસનો મૂડ ઘણીવાર ઉડી જતો હોય છે. હિલ સ્ટેશનની ચઢાઇવાળા ગોળ-ગોળ રસ્તા પર વાહનમાં બેસતાં ઉલટી થવા માંડે કે ચક્કર આવવા લાગે […]

જો તમને પણ મુસાફરી દરમ્યાન થાય છે ઊલટીઓ તો અપનાવો આ આસાન ઉપાય તરત મળશે રિજલ્ટ…. Read More »

દેશી ઘી નાભિ પર લગાવવાથી થાય છે આ મિરેકલ ફાયદા, માત્ર 24 કલાક માં જ થશે શરીર ને લગતી ઘણી સમસ્યાઓ દૂર

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. નાભિને પેટનું બટન કહેવામાં આવે છે અને તે આપણા પેટની વચ્ચે ગોળ આકારનું છે. એક શિશુ તેની માતાના પેટમાં તેની મદદત થી માતા સાથે જોડાય છે. અને તેની મદદત થી તે ખોરાક અને ઓક્સિજન મેળવે છે. નાભિ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નાભિ પર ઘી લગાવવા થી

દેશી ઘી નાભિ પર લગાવવાથી થાય છે આ મિરેકલ ફાયદા, માત્ર 24 કલાક માં જ થશે શરીર ને લગતી ઘણી સમસ્યાઓ દૂર Read More »

દરરોજ આ શ્રીસૂક્તમનો પાઠ કરવાથી દરિદ્રતાને દૂર કરી અલક્ષ્મી ને શુભ લક્ષ્મી બનાવી આપે છે ચમત્કારી ફળ…

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના બે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એક છે ધન-સૌભાગ્ય પ્રદાન કરતાં દેવી લક્ષ્મી અને બીજા છે અલક્ષ્મી. અલક્ષ્મી દરિદ્રતાની અધિષ્ઠાત્રી દેવી છે. અલક્ષ્મી અધર્મના પત્ની છે અને દેવી લક્ષ્મીની મોટી બહેન હોવાનું માનવામાં આવે છે. એક જ દેવીના આ અલગ અલગ સ્વરૂપ છે ફળ પણ અલગ અલગ આપે છે. માતા લક્ષ્મી ઘરમાં

દરરોજ આ શ્રીસૂક્તમનો પાઠ કરવાથી દરિદ્રતાને દૂર કરી અલક્ષ્મી ને શુભ લક્ષ્મી બનાવી આપે છે ચમત્કારી ફળ… Read More »

શું તમે પણ જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? તો આજથી જ બંધ કરો થાય છે આ અનેક બીમારી……

જ્યારે સંપૂર્ણ ભોજન કર્યા પછી તરસ અનુભવાય  છે, ત્યારે આપણે ઘણી વાર પાણી પીતા પહેલા અટકીએ છીએ. લાંબા સમયથી સાંભળવામાં આવે છે કે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. પરંતુ આ સવાલનો જવાબ દરેકને ખબર નથી હોતો કે શા માટે જમ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ? જમ્યા પછી તરત જ

શું તમે પણ જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? તો આજથી જ બંધ કરો થાય છે આ અનેક બીમારી…… Read More »

પેટ ના રોગો, ડાયાબિટીસ, લીવર કે અન્ય કોઈ પણ રોગ માં વરદાનરૂપ છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત..

કુદરતની એક અમૂલ્ય ભેટ  હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે.ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિપિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે  તે થોર પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા છે. આ ફળ

પેટ ના રોગો, ડાયાબિટીસ, લીવર કે અન્ય કોઈ પણ રોગ માં વરદાનરૂપ છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત.. Read More »

શું તમે ગળા નો દુખાવો અને કાકડાના સોજા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય

વધુ ચટપટા, મસાલાદાર અથવા તળેલા-શેકેલા પદાર્થો ખાવાથી ગળું ખરાબ થઇ જાય છે. ઘણી વાર ઠંડી લાગવાથી કે ખુબ વધારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ ખાવાથી પણ ગળામાં દુ:ખાવો અને સોજો આવી જાય છે, સ્વરપેટી બગડી જાય છે, ગાળા માંથી અવાજ આવવાનો બંધ થઇ જાય છે અને ગળામાં પીડા થાય છે. એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી

શું તમે ગળા નો દુખાવો અને કાકડાના સોજા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ અસરકારક ઉપાય Read More »

માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, આંતરડા ને લગતી કે અન્ય કોઈ પણ બીમારી નો જડમૂળ થી કરે છે સફાયો

સમગ્ર ભારતભરમાં ઊપલબ્ધ એવું આ શ્લેષ્માતક એ સંસ્કૃત નામને કારણે જરૂર અજાણ્યું લાગે પણ જો તેને ગુંદો તરીકે ઓળખાવીએ તો મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.ગુંદા એ એક વનસ્પતિ છે, જેનાં વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. ગુંદાનાં ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય

માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, આંતરડા ને લગતી કે અન્ય કોઈ પણ બીમારી નો જડમૂળ થી કરે છે સફાયો Read More »

લીમડા ની લીંબોળી નું આ રીતે સેવન કરવાથી થાય છે ઘણી બીમારીઓ દૂર, જાણી ને થઈ જશો તમે પણ હેરાન..

આપણી ભારતીય સંસ્કૃતિ માં લીમડા ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું  છે. દરેક લોકોએ લીમડા અને તેનું ફળ લીંબોળી વિશે તો સાંભળ્યું જ હશે. લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે.ઉનાળા માં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે .આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લીમડા ની લીંબોળી નું આ રીતે સેવન કરવાથી થાય છે ઘણી બીમારીઓ દૂર, જાણી ને થઈ જશો તમે પણ હેરાન.. Read More »

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ

મેષ: પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો છો। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. સઘન

આ 5 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો આજ ના મંગળવાર નું રાશિફળ Read More »

જડમૂળ થી ગાયબ થશે ધાધર, ખરજવું કે ખંજવાળ ની સમસ્યા, અપનાવો આ દેશી ઘરેલુ ઉપચાર

ત્વચા સંબંઘી રોગની વાત આવે એટલે દાદર, ખરજવું, ખંજવાળ જેવી બીમારી ના નામ તો આવે જ એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. તે સિવાય તેને ખરજવું પણ

જડમૂળ થી ગાયબ થશે ધાધર, ખરજવું કે ખંજવાળ ની સમસ્યા, અપનાવો આ દેશી ઘરેલુ ઉપચાર Read More »

Scroll to Top