Author name: Ayurvedam

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી

ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.  અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને […]

શું તમે ઓળખો છો આ ઔષધિ ને? ગમે તેવા તાવ, ડાયાબિટીસ સહિત અનેક સમસ્યા માટે આ છે ઉત્તમ ઔષધી Read More »

શું તમે પગ ના દુખાવા, ખેચાવ જેવા અનેક પગ ના રોગો થી પરેશાન છો? તો અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેનું સોલ્યુશન

ઘણી વાર લોકો ને પગ માં દર્દ થવા લાગે છે. અને આ દર્દ ઘણા પ્રકાર ના હોય છે. કોઈ વાર પગ માં થકાન ના લીધે દુખે છે તો કોઈ વાર ખેંચાવા થી દર્દ થાય છે. કોઈ વાર નખનો અને પંજા ના દુખાવો થાય છે. જેમ કે પગ કાપવો પડે, પગ નો દુખાવો કોઈ વાર મોટાપા

શું તમે પગ ના દુખાવા, ખેચાવ જેવા અનેક પગ ના રોગો થી પરેશાન છો? તો અત્યારે જ અહી ક્લિક કરી જાણો તેનું સોલ્યુશન Read More »

નૉર્મલ ડીલીવરી કરાવવા માંગતા હોય તો અપનાવો આ ટ્રીક, 100% બાળક અને માતા બન્ને રેહશે એકદમ તંદુરસ્ત

પ્રેગનેન્સી કોઇપણ મહિલાના જીવનનો સૌથી ખાસ સમય હોય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલા તમામ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. પરંતુ એ વાતની ખુશી હોય છે કે તે એક બાળકની માતા બનવાની છે. પ્રેગનેન્સી દરમિયાન જો મહિલાની યોગ્ય રીતે સાચવણી કરવામાં આવે તો નોર્મલ ડિલીવરીમાં કોઇપણ પ્રકારની કોઇ સમસ્યા નથી આવતી. કુદરતી રીતે સ્વસ્થ પ્રસવ માટે પ્રેગનેન્સી

નૉર્મલ ડીલીવરી કરાવવા માંગતા હોય તો અપનાવો આ ટ્રીક, 100% બાળક અને માતા બન્ને રેહશે એકદમ તંદુરસ્ત Read More »

શું તમે પણ લસણ અને ડુંગળી ખાતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને? તો અત્યારે જ જરૂર થી વાંચી લ્યો આ લેખ

ડુંગળી અને લસણ ના પોષકતત્વો કરતાં પણ વધુ તેની છાલ માં ઘણા છુપાયેલા છે. આજે દરેક ના ઘર માં શાકભાજીની છાલ કાઢી તેને ફેંકી દેવામાં આવે છે.પણ એમને એ ખબર નથી હોતી કે આ છાલમાં વિટામિન એ, સી, ઈ અને એંટીઓક્સીડેંટ્સ જેવા પોષક તત્વો હોય છે.આવી રીતે જ ઉપયોગી છે ડુંગળી અને લસણની છાલ પણ.

શું તમે પણ લસણ અને ડુંગળી ખાતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને? તો અત્યારે જ જરૂર થી વાંચી લ્યો આ લેખ Read More »

લાખ દુખો ની એક દવા , ખુબજ કામનો છે આ ઉપાય, અત્યારે જ જાણીલો તેનાં વિશે. . .

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો શરીર ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ

લાખ દુખો ની એક દવા , ખુબજ કામનો છે આ ઉપાય, અત્યારે જ જાણીલો તેનાં વિશે. . . Read More »

દવા કરતા પણ ખૂબ ફાયદાકારક છે આ તેલ, દરેક સમસ્યાઓ નો છે રામબાણ ઈલાજ

નારિયેળનું તેલ પ્રાકૃતિક છે. અને તેમાં કોઇ હાનિકારક રસાયણ હોતા નથી. નાળિયેર તેલમાં ફેટી એસિડ્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે. અને નાળિયેર તેલમાં કુદરતી અને ઓષધીય ગુણ પણ છે. નાળિયેર તેલના દૈનિક ઉપયોગથી ઘણા આરોગ્ય લાભો પણ મેળવી શકો છો. નાળિયેરમાં લોરીક એસિડની માત્રા વધુ હોય છે.જે  વિવિધ ચેપ સામે લડવામાં મદદ કરે છે. નાળિયેર તેલમાં,  શરીરને

દવા કરતા પણ ખૂબ ફાયદાકારક છે આ તેલ, દરેક સમસ્યાઓ નો છે રામબાણ ઈલાજ Read More »

આ જાદુઈ ડ્રિંકનું સેવન કરવાથી થઈ જાય છે કિડની સહિત દરેક અંગ ની સફાઇ, સાચુંનાં લાગતું હોય તો એકવાર જાતે જ કરી જુઓ ટ્રાઈ….

કોથમીર નો ઉપયોગ શાકમાં કરવામાં આવે છે. શાક માં સ્વાદની માત્રા વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોથમીર માં વિટામિન ‘એ’ વધુ માત્રામાં હોય છે. આમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ખનિજ પદાર્થ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, થીયામીન, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે. પેટના રોગો માટે ફાયદાકાર કોથમીર

આ જાદુઈ ડ્રિંકનું સેવન કરવાથી થઈ જાય છે કિડની સહિત દરેક અંગ ની સફાઇ, સાચુંનાં લાગતું હોય તો એકવાર જાતે જ કરી જુઓ ટ્રાઈ…. Read More »

આ પીણું ખુબ જ ગુણકારી છે બસ આ રીતે કરો સેવન,રાતોરાત થઈ જશે શરીરમાં ખૂબ મોટો બદલાવ, જાણીલો ફટાફટ

હળદર વહેતા લોહીને અટકાવવા અથવા ઘાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે. લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જવા પર

આ પીણું ખુબ જ ગુણકારી છે બસ આ રીતે કરો સેવન,રાતોરાત થઈ જશે શરીરમાં ખૂબ મોટો બદલાવ, જાણીલો ફટાફટ Read More »

આ ઔષધિ તમારા રસોડા માં જ છુપાયેલી છે, જાણી લ્યો તેના પાણી ના ફાયદા..

ભારતીય રસોઈ ઘરમાં જીરાનો ઉપયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે. જીરા નો સ્વાદ ઉત્તમ હોય છે તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે. જીરાનો ઉપયોગ માત્ર મસાલા પૂરતો જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીરા ની અંદર ભરપૂર માત્રામાં મેગેજીન, લોહ તત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે.

આ ઔષધિ તમારા રસોડા માં જ છુપાયેલી છે, જાણી લ્યો તેના પાણી ના ફાયદા.. Read More »

શું તમે જાણો છો વધુ પડતો પરસેવો પણ છે અનેક બીમારીઓ નું મૂળ? અત્યારે જ અહી ક્લિક કરી જાણો કઈ છે તે બીમારી

વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધી જવું સામાન્ય છે. પરંતુ તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ વળવો એ અસામાન્ય છે. ડાયાબિટીશ, મોનોપોઝ, હાર્ટડિસિઝ, થાયરોઈડ જેવા રોગમાં તાપ-શ્રમના અભાવમાં પણ પરસેવો વધુ થાય છે. શરીરમાંથી પરસેવો નીકળવો અને વધારે પડતો પરસેવો નીકળવો બંને પરિસ્થિતિ અલગ-અલગ છે. વધારે પડતો પરસેવો નીકળે

શું તમે જાણો છો વધુ પડતો પરસેવો પણ છે અનેક બીમારીઓ નું મૂળ? અત્યારે જ અહી ક્લિક કરી જાણો કઈ છે તે બીમારી Read More »

Scroll to Top