Author name: Editor

દવા કરતાં 10ગણું શક્તિશાળી આ પાનના શેકથી શરદી-ખાંસી, સોજા અને સાંધાના દુખાવામાં થાય છે 100% ફાયદો..

આંકડાનાં છોડને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવેલ છે. આંકડાનાં છોડમાં ખૂબ જ ફૂલ આવે છે અને સામાન્ય રીતે આ છોડની બે પ્રજાતિઓ મળી આવે છે. જેમાં એક પ્રજાતિમાં ફૂલોનો રંગ સફેદ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ફૂલો જાંબલી રંગનો હોય છે. આ છોડનાં પ્રયોગથી ઘણા રોગોને દુર કરી શકાય છે અને તે […]

દવા કરતાં 10ગણું શક્તિશાળી આ પાનના શેકથી શરદી-ખાંસી, સોજા અને સાંધાના દુખાવામાં થાય છે 100% ફાયદો.. Read More »

કમરના દુખાવા, ઉધરસ, દાંતના દુખાવા, ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આનો ઉપયોગ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિડ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે. એન્ટીઑકિસડન્ટ તલ તેલનો

કમરના દુખાવા, ઉધરસ, દાંતના દુખાવા, ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આનો ઉપયોગ, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

નાડમાં પણ નહીં રહે રોગ, કફ-તાવ અને પાચનના 100થી પણ વધુ રોગોનું 100% અસરકારક ઔષધ છે આ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત..

ત્રાયમાણના છોડ થાય છે. ગુજરાતમાં પણ ઘણે ઠેકાણે એ જોવા મળે છે. તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેનાં પાન ભોયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. તે સ્વાદે તૂરુંને કડવું હોય છે. ત્રાયમાણ ગુણમાં કટુ-પૌષ્ટિક છે. હવે અમે તમને જણાવીશું ત્રાયમાણના ઉપયોગ થી થતાં ફાયદા. પેશાબ સાફ

નાડમાં પણ નહીં રહે રોગ, કફ-તાવ અને પાચનના 100થી પણ વધુ રોગોનું 100% અસરકારક ઔષધ છે આ, માત્ર જાણી લ્યો સેવન કરવાની રીત.. Read More »

સસ્તો અને સરળ આધાશીશી(માઈગ્રેન) તેમજ દરેક પ્રકારના માથાના દુખવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવાનો સામનો કરવો પડે છે. માથામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે મુખ્યત્વે માઈગ્રેન (આધાશીશી),  TTH (ટેન્શન ટાઈપ હેડએક), કલ્સટર હેડએકનો સમાવેશ થાય છે. અન્ય કારણોમાં મગજનો તાવ, ટીબી કે ગાંઠ (ટ્યુમર) પણ ઘણીવાર માથાના દુઃખાવાનું કારણ બનતા હોય છે. અલબત્ત, એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં

સસ્તો અને સરળ આધાશીશી(માઈગ્રેન) તેમજ દરેક પ્રકારના માથાના દુખવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

માત્ર 1 દિવસમાં શરીરનો સોજો, તાવ, કબજિયાત, વાગેલા ઘાવને જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર..

કાંચકી નું ઝાડ કાંટા વાળું હોય છે. જેમાં નાની નાની સિંગો આવે છે અને તેમાં કાંચકા થાય છે. કાંચકાની છાલ બહુ કઠણ હોય છે અને તેની અંદર બીજ રહેલું હોય છે. આ બીજનો અને છાલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. કાંચકા વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે. આ ઔષધ

માત્ર 1 દિવસમાં શરીરનો સોજો, તાવ, કબજિયાત, વાગેલા ઘાવને જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

વગર ખર્ચે માત્ર 2 જ દિવસમાં પગની કપાસી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

કપાસી મોટાભાગે દરેક વ્યક્તિના પગમાં જોવા મળે છે. તે સફેદ કલરની હોય છે. સામાન્ય રીતે પગની આંગળી ઉપર અથવા પગના તળિયામાં જોવા મળે છે. તેનાથી ઘણા લોકો પરેશાન થતા હોય છે. ઘણા લોકોને ચાલવામાં પણ તકલીફ થતી હોય છે. પગમાં દુખાવો થતો હોય છે. ઘણા લોકો તેનું ઓપરેશન પણ કરાવે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ લોહી

વગર ખર્ચે માત્ર 2 જ દિવસમાં પગની કપાસી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

કફ પાતળો કરી બહાર કાઢવા, કબજિયાત અને આંખના રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

નસોતરના વેલા થાય છે. દવામાં એનાં મૂળની છાલ વપરાય છે. એ કાળી અને સફેદ એમ બે જાતોમાં હોય છે. સફેદ કરતાં કાળી છાલ વધુ તીવ્ર ગણાય છે. એનાં ફળ ઇન્દ્રજવનાં ફળ જેવા અંદરથી કાળા તથા સખત હોય છે. કડુની માફક એ ઝેરી હોય છે. રેસાવાળી અથવા ઓછા રેસાવાળી જલદ અને ઉત્તમ હોય છે. નસોતર ગુણમાં

કફ પાતળો કરી બહાર કાઢવા, કબજિયાત અને આંખના રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિ.. Read More »

વગર ખર્ચે બંધ નાક, વાળ અને ચામડીના દરેક રોગનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારનાં તેલનો ઉપયોગ કરીએ છીએ, નાળિયેર તેલ વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જ્યારે કપૂર તેની સાથે ભળી જાય છે, ત્યારે તે વધુ પ્રભાવશાળી બને છે. અહીં અમે તમને નાળિયેર તેલ અને કપૂરના ફાયદાઓ વિશે વિસ્તારથી જણાવવાના છીએ. નાળિયેર તેલ અને કપૂર ઘણા ઔષધીય ગુણથી સમૃદ્ધ છે,

વગર ખર્ચે બંધ નાક, વાળ અને ચામડીના દરેક રોગનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર.. Read More »

દરેક પ્રકારના તાવ, માથાના દુખાવા અને શરદી-ઉધરસ જેવી રોજીંદી સમસ્યાનો 100% સચોટ અને અસરકારક ઉપચાર છે આ..

બદલાતા વાતાવરણ ના લીધે કે કોઈ બીજા કારણસર વ્યક્તિને તાવ આવી શકે છે. સામાન્ય તાવ જલ્દીથી સારો થઈ જાય છે પરંતુ ઘણા તાવ જીવલેણ પણ સાબિત થાય છે. માટે તેનો ઉપચાર જરૂરી છે. આજે અમે એવાજ તાવના ઘરેલુ ઉપચાર આ લેખ દ્વારા જણાવવાના છીએ. જાણવા માટે આ લેખ વાંચો. મેલેરિયાના ઘરેલુ ઉપચાર વિશે જાણો: શેકેલી

દરેક પ્રકારના તાવ, માથાના દુખાવા અને શરદી-ઉધરસ જેવી રોજીંદી સમસ્યાનો 100% સચોટ અને અસરકારક ઉપચાર છે આ.. Read More »

ક્ષય, ફેફસાના રોગો અને એસિડિટી માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ પીણાંનું સેવન, માત્ર આ રીતે કરો ઉપયોગ..

કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે.  કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે

ક્ષય, ફેફસાના રોગો અને એસિડિટી માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ પીણાંનું સેવન, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

Scroll to Top