Author name: Editor

99% લોકો નથી જાણતા આ ઔષધીય ગુણોથી ફળના આટલાબધા ફાયદા, મોઢાના છાલા, હાડકાંને મજબૂત કરવામાં છે 100% ફાયદાકારક..

જાંબુ ઔષધીય ગુણો નો ખજાનો છે અને તેને ખાવાથી ઘણા ચમત્કારિક શારીરિક ફાયદા પણ થાય છે. જાંબુ એક અમ્લીય ફળ છે અને તેનો સ્વાદ મીઠો હોય છે. જાંબુ વિટામિન C અને આયરનથી ભરપૂર હોય છે. જાંબુમાં કોલીન અને ફોલીક એસિડ પણ હોય છે. જાંબુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે […]

99% લોકો નથી જાણતા આ ઔષધીય ગુણોથી ફળના આટલાબધા ફાયદા, મોઢાના છાલા, હાડકાંને મજબૂત કરવામાં છે 100% ફાયદાકારક.. Read More »

માત્ર 5 દિવસ આનું સેવન રાખશે આખું વર્ષે તાવ, શરદી અને ડાયાબિટિસથી દૂર, 100% અસરકારક ઉપચાર છે આ..

લીમડો એક એવી ઔષધિ છે, જેના અનેક ફાયદા હોય છે. લીમડો જેટલો કડવો છે, એટલો જ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. લીમડાના પાનને ઉકાળીને ઓછી માત્રામાં પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓ બચાવની સાથે ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. લીમડાને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે. ચૈત્ર મહિનામાં લીમડો પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાઓ થાય

માત્ર 5 દિવસ આનું સેવન રાખશે આખું વર્ષે તાવ, શરદી અને ડાયાબિટિસથી દૂર, 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

વગર ખર્ચે માત્ર આ બે વસ્તુનું મિશ્રણ નબળી રોગપ્રતિકારક શક્તિ,સંધિવા, ડાયાબિટીસમાં 100% ફાયદાકારક છે..

દરેક લોકો ઔષધીય ગુણથી ભરેલા આમળા અને એલોવેરા વિશે જાણતા જ હશો. તે જ સમયે, દરેક વ્યક્તિએ તેમના દ્વારા થતા સ્વાસ્થ્ય લાભો વિશે કંઇક વાંચ્યું અથવા સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે આમળા અને એલોવેરાના રસનો એક સાથે ઉપયોગ આયુર્વેદમાં આરોગ્ય અને તંદુરસ્તી માટે વધુ અસરકારક માનવામાં આવે છે. આમળા અને એલોવેરાના રસમાં

વગર ખર્ચે માત્ર આ બે વસ્તુનું મિશ્રણ નબળી રોગપ્રતિકારક શક્તિ,સંધિવા, ડાયાબિટીસમાં 100% ફાયદાકારક છે.. Read More »

99% લોકો નથી જાણતા એકાંતરિયો તાવ, દાંત અને માથાના દુખાવાની 100% અસરકારક આ ઔષધિ વિશે..

ભારતના મોટાભાગના વિસ્તારોમાં પાતાળગરૂડી થાય છે. તેના વેલા બે વર્ષ પછી ઊંચે ચઢે છે. તે ઘણાં મોટા હોય છે. પાતાળગરૂડીનું મૂળ કરચલીવાળુ તથા વળદાર હોય છે, તે સ્વાદે કડવું હોય છે. પાતાળગરૂડીનાં ફળ ઝૂમખાવાળા તથા નાના હોય છે. પાતાળગરૂડી ગુણમાં રક્તશોધક તથા વીર્યકર છે. તે ઉષ્ણ તથા ઉષ્ણ-વાતહર તથા પિત્તહર છે. હવે અમે તમને જણાવીશું

99% લોકો નથી જાણતા એકાંતરિયો તાવ, દાંત અને માથાના દુખાવાની 100% અસરકારક આ ઔષધિ વિશે.. Read More »

વગર દવાએ દમ, શરદી, ઉધરસ, ગળા અને ફેફસામાં જામેલાં કફને દૂર કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

હવામાં વાયરસનું પ્રમાણ વધતા જ શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ શરદી અને ઉધરસ સામાન્ય લાગતી બીમારી છે, પરંતુ જયારે આ શરદી ઉધરસ સાથે ન્યુમોનિયા કે કોરોના જેવા વાયરસ ભળી જાય છે ત્યારે શરીરમાં રહેલા કફમાં ભળીને પોતાનું સંક્રમણ ફેલાવે છે. તો આજે અમે તમને જણાવીશું શરદી, ઉધરસ, દમ, ફેફસામાં જામેલા કફને

વગર દવાએ દમ, શરદી, ઉધરસ, ગળા અને ફેફસામાં જામેલાં કફને દૂર કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ.. Read More »

વગર દવાએ લોહીની ઉણપ, હાડકાના દુખાવા અને કોલેસ્ટ્રોલથી કાયમી છુટકારો મેળવવા 100% ફાયદાકારક છે આનું સેવન..

નારિયેળનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કોઈપણ પૂજા હોય કે કાર્યક્રમ નારીયેરની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે. કોપરામાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વ પ્રચુર માત્રામાં મળે છે. કોપરું ઘણી બીમારીઓમાં કામ આવે છે. કોપરામાં કોલેસ્ટ્રોલ નથી હોતું. માટે જ કોપરું મોટાપાને પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે. કોપરું હાડકાં મજબૂત બનાવે

વગર દવાએ લોહીની ઉણપ, હાડકાના દુખાવા અને કોલેસ્ટ્રોલથી કાયમી છુટકારો મેળવવા 100% ફાયદાકારક છે આનું સેવન.. Read More »

વગર ખર્ચે ફેફસાંના રોગ, શરદી-ઉધરસ, કફ, શારીરિક શક્તિ વધારવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

ડુંગળી માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ નહીં, પરંતુ તેનો ઉપયોગ સુંદરતા સહિત એક સાથે અનેક રોગોથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે. ડુંગળી ખાવાથી સંયુક્ત રોગથી રાહત મેળવવા ઉપરાંત જાતીય શક્તિમાં વધારો થઈ શકે છે. કદાચ આથી જ એવું કહેવામાં આવે છે કે ડુંગળી ખાવાથી માનવીનું આયુષ્ય વધે છે. ડુંગળી પાણીથી ભરપુર છે, તેથી ઉનાળામાં તેને નિયમિત

વગર ખર્ચે ફેફસાંના રોગ, શરદી-ઉધરસ, કફ, શારીરિક શક્તિ વધારવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ.. Read More »

મોંઘી દવાઓ વગર નપુસંકતા, વીર્ય વધારવા તેમજ અનિંદ્રા થઈ જશે જીવનભર ગાયબ, જાણી લ્યો આ 100% અસરકારક ઈલાજ

કૌંચા એ એક ઔષધ તરીકે વપરાતી વનસ્પતી છે. તે જંગલોમાં વધુ જોવા મળે છે. તે એક ફળ જેવું હોય છે તેના બીજ અંદરથી મળી આવે છે અને તે કાળા રંગના હોય છે. આ બીજથી ઘણી આર્યુવેદિક દવા બનાવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. કૌંચા બીજ મધુર તૂરા, કડવા, પચવામાં ભારે, વાયુ દોષ

મોંઘી દવાઓ વગર નપુસંકતા, વીર્ય વધારવા તેમજ અનિંદ્રા થઈ જશે જીવનભર ગાયબ, જાણી લ્યો આ 100% અસરકારક ઈલાજ Read More »

99% લોકો નથી જાણતા આયુર્વેદની આ શ્રેષ્ઠ ઔષધીના ફાયદા, શારીરિક નબળાઈ, બીપી અને કેન્સર માટે તો છે 100% અસરકારક..

અશ્વગંધા એક ચમત્કારી ગુણોવાળી ઔષધિ છે, જે શરીરને ઘણા પ્રકારના લાભ પુરા પાડે છે. તે મગજ અને મનને સ્વસ્થ રાખે છે. અશ્વગંધા એક પ્રકારની દવા છે, જે ઘણી અસાધ્ય રોગોમાં અસરકારક માનવામાં આવે છે. આર્યુવેદમાં અશ્વગંધાનું વિશેષ સ્થાન છે. અશ્વગંધા ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે.

99% લોકો નથી જાણતા આયુર્વેદની આ શ્રેષ્ઠ ઔષધીના ફાયદા, શારીરિક નબળાઈ, બીપી અને કેન્સર માટે તો છે 100% અસરકારક.. Read More »

દવા કરતાં વધુ શક્તિશાળી આ બીજ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ ખોડો અને ખંજવાળમાં છે 100% અસરકારક..

કોળાના બીજ સામાન્ય રીતે આકારમાં અંડાકાર અને રંગમાં લીલા હોય છે. કોળાના બીજમાં ઝિંક ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે કોઈ બીજા શાકમાં નથી મળતા. આપણે બધા જાણીએ છીએ કે કોળુ ખાવુ આરોગ્ય માટે લાભકારી છે. પણ તેના બીજમાં પણ ઘણા ગુણ છુપાયા છે. જેનાથી આરોગ્ય સાથે જોડાયેલ અનેક પરેશાનીઓમાં રાહત મળી શકે છે. હવે

દવા કરતાં વધુ શક્તિશાળી આ બીજ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ ખોડો અને ખંજવાળમાં છે 100% અસરકારક.. Read More »

Scroll to Top