Author name: Editor

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, યકૃત ઉત્તેજક, શામક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, તિકત, બલ્ય, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આજે આપણે જાણીએ પારિજાતના […]

આ વૃક્ષ ઘણી બીમારીઓનો એક સાથે કરે છે ઈલાજ, તેના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો કયું છે આ વૃક્ષ Read More »

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં

લોકો એવું માને છે કે ફળોના સેવનથી શરીર તમામ રોગોથી દૂર રહે છે, અને એ વાત સાચી પણ છે, પરંતુ ફક્ત ફાળો જ નથી રોજિંદા વપરાશ માં લેવાતા શાકભાજી પણ શરીરના રોગને દૂર કરવા માટે તેટલાજ લાભકારી છે. જો તમે નો જાણતા હોવ તો આ લેખ અંત સુધી વાંચો, અને જાણો કઈ શાકભાજી કેટલી લાભદાયી

જાણો અલગ અલગ શાકભાજી માં રહેલા ગુણ અને તેના સેવનથી શરીરને થતાં લાભ વિશે વિસ્તારથી, શેર કરવાનું ભૂલતા નહીં Read More »

99% લોકો નથી જાણતા AC માં રહેવાથી થતાં આ ગંભીર રોગો વિષે, આ લેખ તમારી માટે જ છે, ખાસ વાંચજો

ઉનાળાની ઋતુમાં એર કન્ડીશનર (એસી) માં રહેવું સારું લાગે છે. મધ્યમ વર્ગના ઘરોમાં એસીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આજકાલ લોકો ઘર, ઓફિસ, કાર, લિફ્ટ અને બસોમાં પણ એસી સુવિધાને મહત્વ આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એસીમાં વધારે સમય રહેવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. ખરેખર એસીમાંથી બહાર નીકળતી ઠંડી

99% લોકો નથી જાણતા AC માં રહેવાથી થતાં આ ગંભીર રોગો વિષે, આ લેખ તમારી માટે જ છે, ખાસ વાંચજો Read More »

વગર ખર્ચે શ્વાસ, આંખ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી 100% કાયમી છુટકારો અપાવતો આયુર્વેદનો એકમાત્ર ઉપચાર છે આ

રાજગરા ને ચૌલાઇ તરીકે પણ ઓળખાય છે. ઉપવાસ દરમિયાન તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને, તે થોડા સમય માટે દૈનિક આહારમાં પણ શામેલ કરાય છે. રાજગરા અને ખાંડની ચાસણીથી બનેલા લાડુ, ચીક્કી વધુ ખાવામાં આવે છે. લોકોને ખબર નથી હોતી કે તેઓ પ્રોટીન માટે કેટલા ખોરાક લે છે. રાજગરો

વગર ખર્ચે શ્વાસ, આંખ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી 100% કાયમી છુટકારો અપાવતો આયુર્વેદનો એકમાત્ર ઉપચાર છે આ Read More »

વગર દવા અને ઓપરેશનએ બરોળ અને મૂત્રમાર્ગના રોગ થી છુટકારો મેળવવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ..

ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે.  ગોખરું ઠંડુ છે, આથી પેશાબના દરેક જાતના રોગોમાં ખુબ સારું કામ આપે છે.

વગર દવા અને ઓપરેશનએ બરોળ અને મૂત્રમાર્ગના રોગ થી છુટકારો મેળવવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ.. Read More »

માત્ર 1 દિવસમાં ગમેતેવા કાકડા અને ગળાના દુખાવા દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

ગળાની અંદર કાકડાની બે પેશી આવેલી હોય છે. જેમાંથી ગળામાં સતત પ્રવાહી ઝરતું રહે છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે. જ્યારે ઋતુઓના બદલાવ કે ખાણી-પીણીમાં ફેરફાર થવાથી આ પેશીઓમાં ઈન્ફેક્શન થઈ જાય છે. જેના કારણે કાકડામાં સોજો આવે છે અને દુખાવો થાય છે. કાકડા વધી જવાથી તે ગળાની અંદર ભરાવા નો અહેસાસ પણ થાય છે. કાકડા

માત્ર 1 દિવસમાં ગમેતેવા કાકડા અને ગળાના દુખાવા દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

વગર દવાએ માત્ર 2 કલાકમાં ઝાડા-ઊલટી, કૉલેરા માંથી છુટકારો મેળવવાનો 100% અસરકારક અને સચોટ ઉપચાર છે આ..

ઝાડા-ઊલટી બંને સાથે થાય તેને કોગળિયું અથવા કૉલેરા કહે છે. આ રોગમાં સખત ઝાડા-ઊલટી થાય છે અને માણસ બેહોશ જેવુ અનુભવે છે. આ રોગ ના કેટલાક ઘરેલુ ઉપાય પણ છે. કૉલેરાના ઘરેલુ ઉપચાર વિશે જાણવા માંગો છો તો આજનો આ મહત્વપૂર્ણ લેખ જરૂરથી વાંચો. અને અજમાવો આ ઘરેલુ ઉપચારો. જેઠીમધને ખૂબ ઉકાળી તે પાણીમાં કાંદાનો

વગર દવાએ માત્ર 2 કલાકમાં ઝાડા-ઊલટી, કૉલેરા માંથી છુટકારો મેળવવાનો 100% અસરકારક અને સચોટ ઉપચાર છે આ.. Read More »

માંદા માણસને બેઠા કરતી આ છે આયુર્વેદની સંજીવની સમાન ઔષધિ, લોહીની ઉણપ અને બીપી માટે તો છે 100% ફાયદાકારક..

ધરો ને દૂર્વા ઘાસ પણ કહે છે. તે બધા જાણે છે કે ગણેશજી નું પ્રિય છે. આ ઘાસનો ગણેશ ચતુર્થી પૂજા દરમિયાન ઉપયોગ થાય છે. પરંતુ પૂજા સિવાય દુર્વા ઘાસ નાં ફાયદા અસંખ્ય છે. દુર્વા ઘાસ ની લીલી મખમલી કુદરતી સૌંદર્ય જોઈને હૃદય આનંદથી ભરાઈ આવે છે, તેના પર ઉઘાડા પગે ચાલવાના પણ ઘણા ફાયદાઓ

માંદા માણસને બેઠા કરતી આ છે આયુર્વેદની સંજીવની સમાન ઔષધિ, લોહીની ઉણપ અને બીપી માટે તો છે 100% ફાયદાકારક.. Read More »

99% લોકો નથી જાણતા આ સામન્ય લગતી વસ્તુના આટલાબધા ફાયદા, અપચો અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તો છે 100% અસરકારક..

કુદરતી રીતે મળતી વનસ્પતિ અને તેના ભાગોના યોગ્ય રીતના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે જેથી નવા રોગ થવાની સંભાવના રહેતી નથી. રોગ થયેલ હોય તેવી વ્યક્તિઓ પણ વૈદ્યોની સલાહ-સૂચન અનુસાર તેનું સેવન કરે તો થયેલ રોગોને જડમૂળથી દૂર કરી શકાય છે. “આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ, લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે

99% લોકો નથી જાણતા આ સામન્ય લગતી વસ્તુના આટલાબધા ફાયદા, અપચો અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તો છે 100% અસરકારક.. Read More »

ઉનાળામાં થતાં દરેક ચામડીના રોગ કોઢ, ખરજવું, ધાધરની દવા કરતાં 100% ફાયદાકારક છે આ ઔષધ..

ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો નામનો છોડ કમાલ કરી શકે છે. કુવાડીયાના ફૂલ આવળ જેવા પીળા હોય છે, તેની શીંગો પાતળી, લાંબી અને અણીદાર હોય છે તથા તેમાં બી વધારે હોય છે, તેના બીજ કઠણ, ચળકતા, લીસા, પીળા કે લીલાશ પડતા ભૂરા રંગના હોય છે. તે સ્વાદ માં તીખો, કડવો લાગે છે પણ

ઉનાળામાં થતાં દરેક ચામડીના રોગ કોઢ, ખરજવું, ધાધરની દવા કરતાં 100% ફાયદાકારક છે આ ઔષધ.. Read More »

Scroll to Top