Author name: Ayurvedam

શું તમે કબજિયાતથી પીડાઓ છો ? તો જાણો તેનો ઘરેલુ ઉપાયો

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટે છે નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને […]

શું તમે કબજિયાતથી પીડાઓ છો ? તો જાણો તેનો ઘરેલુ ઉપાયો Read More »

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ

તમે હંમેશા લોકો ને ભગવાન ની  પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે.  કેહવાય છે કે તેના થી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈએ સારું કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે. એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળી માં આખા શરીર નાં દબાણ બિંદુ ઓ હોઇ

ભગવાન ની આરતી કરતી વખતે તાળી પાડવા થી થાય છે આ ફાયદાઓ Read More »

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે

આંકડા ની વ્યાખ્યા આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ

આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે Read More »

આખા આયુર્વેદ માં દૂધી જેવી બીજી કોઈ ઔષધી નથી, આ તો એક નહિ ઘણી બીમારીઓની ઔષધી છે

દૂધી ઠંડી, પૌષ્લુંક, ધાતુવર્ધક, વૃષ્યં, ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દૂધીનું તેલ પણ ગરમ પ્રકૃતિવાળા માટે ઉપયોગી છે. દૂધીના તેલની માલિશથી બુદ્ધિ વધે છે. વળી દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય

આખા આયુર્વેદ માં દૂધી જેવી બીજી કોઈ ઔષધી નથી, આ તો એક નહિ ઘણી બીમારીઓની ઔષધી છે Read More »

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો

આંબા અને કેરી નું નામ પડતાં જ મોટાભાગના લોકોના મો માં પાણી આવી જતું હોય છે. કેમકે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને લગભગ મોટાભાગના લોકો કેરીના સ્વાદ ના દિવાના હોય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કેરી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ

આ પાનમાં છુપાયેલો છે પથરીથી લઈ ડાયાબિટીસનો રામબાણ ઈલાજ, ઉપયોગ કરવાની સાચી રીત જાણી લ્યો Read More »

શું તમને એસિડીટી થાય છે? તો અપનાવો આ 7 ઘરેલું ઉપાય, ચપટી વગાડતા જ થઇ જશે દુર

અત્યારની દોડધામભરી જિંદગીમાં આપણે જે લાઇફસ્ટાઇલ અપનાવી છે તેના કારણે એસિડિટીના પ્રોબ્લેમ વધી જાય છે. તો ચાલો જાણીએ તેને દુર કરવાના ઘરેલું ઉપાયો. એસિડીટી થવાના કારણ: સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે હોય શકે છે. કાચુ દૂધ: રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ, કાચુ દૂધ માં ભરપૂર કેલ્શિયમ

શું તમને એસિડીટી થાય છે? તો અપનાવો આ 7 ઘરેલું ઉપાય, ચપટી વગાડતા જ થઇ જશે દુર Read More »

જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી કરો દૂર આ ઘરેલું ઉપાયની મદદથી

રીંગવોર્મ ખંજવાળ એ ત્વચા સંબંધિત સમસ્યા છે જેમાં ત્વચા પર નાના લાલ રંગના દાણા થઈ જાય છે અને વારંવાર ખંજવાળ આવવાથી ત્વચા પર નિશાન બને છે અને બર્નીગ થવા લાગે છે આ સમસ્યા મોટે ભાગે ગળા, કમર, પગ અને ગુપ્ત અંગની આસપાસ થાય છે. જ્યારે ખંજવાળ શરીરના ઘણા અંગોમાં એક સાથે થાય છેત્યારે તેનો ઇલાજ

જૂનામાં જૂની ધાધરને જડમૂળમાંથી કરો દૂર આ ઘરેલું ઉપાયની મદદથી Read More »

જો તમે પણ મોટપાથી પરેશાન છો તો એકવાર જરૂર અપનાવી જુઓ, આ એકદમ સસ્તો ઘરેલું ઉપાઈ માત્ર દસજ દિવસમાં આવી જશે રિઝલ્ટ

જાડાપણું ઓછું કરવા માટે તમે કેટલા પ્રયત્નો કરો છો જો તમે કસરત ઘરેલું ઉપાય અને ડાયેટિંગ કર્યા પછી પણ વજન ઓછું નથી થઈ રહ્યું તો તે એટલા માટે છે કે દૈનિક જીવન જીવવાની રીત ખોટી છે ખોટી જીવનશૈલીને કારણે તમારા પ્રયત્નો ગમે તે હોય તમારું વજન ક્યારેય ઓછું નહીં થાય. જો કેટલાક પગલા દ્વારા વજન

જો તમે પણ મોટપાથી પરેશાન છો તો એકવાર જરૂર અપનાવી જુઓ, આ એકદમ સસ્તો ઘરેલું ઉપાઈ માત્ર દસજ દિવસમાં આવી જશે રિઝલ્ટ Read More »

આ રીતે કરશો અખરોટનું સેવન, તો થશે અઢળક ફાયદા

આ રીતે કરો અખરોટનું સેવન ડ્રાઈ ફ્રૂટ્સના નામે તમે અખરોટ, બદામ, કિશમિશ, પિસ્તા અને કાજૂ જેવી ઘણી બધી વસ્તુઓ ખાતા હશો. પરંતુ અખરોટ એક એવું ડ્રાઈ ફ્રૂટ છે જેને તમે યોગ્ય રીતે ખાશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકશો. શું છે અખરોટના ફાયદાઓ અખરોટ ખાવાથી વજન ઓછું થાય છે. ઉપરાંત અખરોટના સેવનથી શરીર રિલેક્સ રહે

આ રીતે કરશો અખરોટનું સેવન, તો થશે અઢળક ફાયદા Read More »

જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર

વૃક્ષ-છોડનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી આપણને ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ વૃક્ષ-છોડનુ સૌથી વધુ મહત્વ છે. આ ઉપરાંત વાતાવરણને સંતુલિત કરી શકાતુ નથી. દરેક પરિસ્થિતિમાં લીલોતરી આપણે માટે લાભકારી જ છે. શાસ્ત્રો મુજબ અનેક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ બતાવ્યા છે. કેટલાક ઝાડ એવા છે જેનાથી આપણને અનેક

જો તમારા ઘરની આસપાસ છે આ છોડ તો આજે જ તેની જડો ઘરે લઈ આવો, બધી જ તકલીફો થઈ જશે ચૂટકી માં દૂર Read More »

Scroll to Top