Author name: Ayurvedam

આંખો નબળી પડી રહી છે? તો કરો આ ઉપાય, જરૂર પડશે ફેર

આજના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો વપરાશ વધતા આંખની સમસ્યાઓ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય તો એ ચિંતાનો વિષય છે. જો તમારી આંખોની રોશની ધીમે ધીમી ઘટી રહી છે, આંખો નબળી પડી રહી છે તો સમજી લેજો કે […]

આંખો નબળી પડી રહી છે? તો કરો આ ઉપાય, જરૂર પડશે ફેર Read More »

શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો

કોપર એટલે કે તાંબુ આપણા શરીરનું એક મહત્વનું ઘટક છે. શરીરના ચયાપચયની યોગ્ય કામગીરી માટે આ તત્વ અનિવાર્ય છે. કોપરનું તત્વ જરૂર કરતાં વધુ થાય તો અપચો થઇ શકે છે. ત્વચાને રંગ આપવાની કામગીરી કોપર કરે છે. નાનાં બાળકોને કોપરની ખાસ જરૂર હોય છે. બાળકની ચામડીના રંગને ઓપ આપવા માટે કોપર અનિવાર્ય છે. કોપર યોગ્ય

શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો Read More »

જાણો આપણા શરીર ના એક દુશ્મન વિષે: શું તમારા માં પણ એ ક્યાંક છુપાઈ ને તો બેઠો નથી ને…

કોલેસ્ટ્રોલ એ આપણાં શરીર ને ખૂબ નુકસાન કરે છે. ખોરાક માં ધ્યાન આપવામાં ન આવે તો કોલેસ્ટ્રોલ વધી જે છે. આના માટે કોઈ જાત ની આધૂણીઓક દવા ના ઉપયોગ કરવા કરતાં આયુર્વેદિક રીતે આનો ઉપચાર કરવો હિતાવહ છે. આધુનિક દવાઓ થી આપડા શરીર ના બીજા અવયવો ને પણ નુકસાન થાય છે. કોલેસ્ટ્રોલ માટે ના આયુર્વેદિક

જાણો આપણા શરીર ના એક દુશ્મન વિષે: શું તમારા માં પણ એ ક્યાંક છુપાઈ ને તો બેઠો નથી ને… Read More »

શું તમે પણ વજન વધારવા માંગો છો તો અપનાવી લો આ એકદમ સરળ ઉપાય, માત્ર દસ જ દિવસમાં જોવા મળશે પરીણામ

શું તમારું વજન ઓછું છે ? તમે વજન વધારવા માટે ના પ્રયત્ન કરી રહ્યા છો? તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ કામની છે. તમને વજન વધારવા માટે ઘરેલું ઉપચાર અથવા અન્ય કોઈ ઉપાયોકે દવાથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો તો તમે આયુર્વેદ પર વિશ્વાસ કરી શકો છો. શરીરનું વજન વધારવું પણ વજન ઓછું કરવા

શું તમે પણ વજન વધારવા માંગો છો તો અપનાવી લો આ એકદમ સરળ ઉપાય, માત્ર દસ જ દિવસમાં જોવા મળશે પરીણામ Read More »

જાણો ઉધરસ નો ઘરેલુ ઉપચાર, ખાલી એક વાર ઉપયોગ કરવાથી મળી જશે ઉધરસ થી છુટકારો

હાલમાં ચોમાસુ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં શરદી અને ખાંસી સામાન્ય છે. પરંતુ ગળાના રોગોમાં, ઉધરસ કોઈપણ રૂતુમાં થઈ શકે છે. ગળાના દુખાવાના કારણે સોજો અને દુખાવો થાય છે. સતત લાંબા સમય સુધી ચાલતી ઉધરસ પણ તાવ અને અન્ય રોગોનું કારણ બને છે. ઉધરસની એલર્જીની ફરિયાદો હવાના પ્રદૂષણના વધતા સ્તરને કારણે છે. જો તમે દવાઓ અથવા

જાણો ઉધરસ નો ઘરેલુ ઉપચાર, ખાલી એક વાર ઉપયોગ કરવાથી મળી જશે ઉધરસ થી છુટકારો Read More »

તમારા હોઠો પર પણ થાય છે ખીલ, તો જાણી લો એનું કારણ અને ઉપચાર, સમય સર કરી લેજો નહીં તો

પિમ્પલ્સ તમારા હોઠની સહિત શરીર પર ક્યાંય પણ વિકાસ કરી શકે છે. આ સફેદ કેન્દ્ર સાથે લાલ પેચો તરીકે દેખાય છે. જે પછી છિદ્રો સોજો થઈ જાય છે. બેક્ટેરિયા અંદર હોય ત્યારે પિમ્પલ્સ ચેપ લાગી શકે છે. પિમ્પલ્સને છૂટા કરવામાં તમારી ત્વચાને મટાડવામાં સમય લે છે અને તે ચહેરા અથવા હોઠ પર ફોલ્લીઓ અથવા ફોલ્લીઓ

તમારા હોઠો પર પણ થાય છે ખીલ, તો જાણી લો એનું કારણ અને ઉપચાર, સમય સર કરી લેજો નહીં તો Read More »

રોજ 10 મિનિટ પગના તળિયે માલિશ કરવાથી થાય છે આ ફાયદા, ન જાણતા હોય તો જાણી લો….

મસાજ આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મસાજ મનની માનસિક ચેતના તેમજ શરીરના તમામ કોષોને જાગૃત કરે છે. બીજી બાજુ, શારીરિક ક્ષમતા પણ વધે છે અને કાર્યમાં સરળતા આવે છે. મસાજ શરીરના ઘણા ભાગોમાં કરવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ મસાજ એ પગના તળિયાની મસાજ છે કારણ કે તળિયાની મસાજ માનસિક વૃદ્ધિ આપે છે કારણ

રોજ 10 મિનિટ પગના તળિયે માલિશ કરવાથી થાય છે આ ફાયદા, ન જાણતા હોય તો જાણી લો…. Read More »

ફાટી ગયેલી એડીઓ ને થોડાક જ દિવસો માં ઠીક કરી દેશે આ ઉપાય…

ગરમીમાં ખાસ કરીને લોકોના પગની એડી ફાટી જાય છે. ફાટેલી એડીઓના કારણ કેટલીક વખત બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. તે સિવાય યુવતીઓ તેમના મનગમતા સેન્ડલ પણ પહેરી શકતી નથી. પગની સુંદરતા પરત લાવવા માટે અને એડીને મુલાયમ બનાવવા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ જ ફાયદો થશે નહીં. એવામાં તમે

ફાટી ગયેલી એડીઓ ને થોડાક જ દિવસો માં ઠીક કરી દેશે આ ઉપાય… Read More »

શું તમારી આંખોની આસપાસ પણ કાળાપણું છે, હોય તો આ ઉપાય થી થઇ જશે જલ્દી ઠીક

ડાર્ક સર્કલ શું તમારી આંખોની આસપાસ પણ કાળાપણું છે!!! હોય તો આ ઉપાય થી થઇ જશે જલ્દી ઠીક. હેલો મિત્રો, એક સુંદર માહિતી સાથે તમારુ સ્વાગત છે. દરેક વ્યક્તિ આ દુનિયાની ભીડમાં પોતાને સુંદર બતાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, તમે જાણો છો કે સુંદરતા તો ઉપરવાળા (ઈશ્વર) એ આપેલી ભેટ છે, જો કે આ સમસ્યા

શું તમારી આંખોની આસપાસ પણ કાળાપણું છે, હોય તો આ ઉપાય થી થઇ જશે જલ્દી ઠીક Read More »

ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ…

ડાયાબિટીસ વિષે થોડીક માહિતી ડાયાબિટીસની સમસ્યા હવે કોમન થતી જાય છે. હવે એવું પણ નથી રહ્યું કે અમુક ઉંમર બાદ ડાયાબિટીસ થાય, હવે ના સમયે નાની ઉંમરની વ્યક્તિને પણ ડાયાબિટીસની સમસ્યા થઇ હોય તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. અલબત્ત તેની પાછળ ઘણા બીજા કારણો પણ જવાબદાર હોય છે. ઘણીવાર સ્વાદુપિંડ ની અંદર ગ્લુકોઝનું ગ્લાયકોજન

ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ… Read More »

Scroll to Top