Author name: Ayurvedam

રાતે સુવાના સમયે 1 ઈલાયચી ખાઈને પાણી પી લેવું, પછી જે થશે એ જોઈ તમે હેરાન થઈ જશો

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ગાળા માં દુખતું હોય કે ગળા માં ખરાશ જેવુ અનુભવતું હોય તો એક એલચી ને ખૂબ ચાવી ચાવી ને […]

રાતે સુવાના સમયે 1 ઈલાયચી ખાઈને પાણી પી લેવું, પછી જે થશે એ જોઈ તમે હેરાન થઈ જશો Read More »

દ્રાક્ષ ખાવાથી અટકી શકે છે આ પ્રકારનું કેન્સર: રિસર્ચ

ફેફસાંના કેન્સરમાં રાહત આપશે દ્રાક્ષ દ્રાક્ષ અને તેના બીમાંથી મળતું ‘રેસવેરાટ્રૉલ’ ફેફસાંના કેન્સર સામે રક્ષણ આપે છે. ફેફસાનું કેન્સર સૌથી ખતરનાક અને જીવલેણ પ્રકારના કેન્સરો પૈકીનું એક છે. 80 ટકા લોકો ધૂમ્રપાનને કારણે આના શિકાર બને છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનાથી બચવા માટે ધૂમ્રપાન છોડવાની સાથે કેટલીક બાબતોથી પણ દૂર રહેવાની જરૂર છે. કેન્સરનું

દ્રાક્ષ ખાવાથી અટકી શકે છે આ પ્રકારનું કેન્સર: રિસર્ચ Read More »

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી, દવાખાને જવું નહી પડે…

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે. કારણ કે 6 થી 7 કલાક ની ઊંઘ દરમિયાન આપણે પાણી પીધું હોતું નથી એટલે સવારે ઉઠતાવેત જ પાણી ની જરૂર પડે છે અને પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જાણીએ જ છીએ. જો આપણે યોગ્ય માત્રામાં રોજ પાણીનું

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી, દવાખાને જવું નહી પડે… Read More »

પાણી વિષે આ જરૂર વાંચો, તમને ખબર પડશે કે પાણી આપણાં માટે કેટલી અમૂલ્ય ઔષધિ છે

પાણી એ સજીવ માત્ર માટે કુદરત ની એક અમૂલ્ય દેણ છે.પીવા લાયક પાણી વિના જીવન શક્ય નથી. સારા આરોગ્ય માટે ચોખ્ખું પીવાલાયક પાણી ખૂબ જ જરૂરી છે.પાણી એ આપણાં માટે માત્ર પીણું જ નથી પણ તેને એક જાતનો ખોરાક કહીએ તો પણ ચાલે.ઘણી વાર અયોગ્ય રીતે પીવતા પાણી ને લીધે ઘણા રોગો ઉત્પન્ન થાય છે.આપણાં

પાણી વિષે આ જરૂર વાંચો, તમને ખબર પડશે કે પાણી આપણાં માટે કેટલી અમૂલ્ય ઔષધિ છે Read More »

તાવ અને કળતર મટાડવાની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, જાણો અત્યારે જ શું છે એ?

વધુ પડતાં બળ વાળા કામ ના થાક ને લીધે અથવા તો જો શરદી કે ખાંસી હોય તો તેના લીધે ઘણા લોકો ને તાવ આવી જાય છે. ઘણી વાર લોકો ને ઋતુ બદલાતી હોય એવા બેરથ ના સમયે પણ શરદી થઈ ને તાવ આવી જે છે. તાવ શરૂઆત ના સમય માં હોય ત્યારે એને રોકી લેવો

તાવ અને કળતર મટાડવાની દવા તમારા ઘરે જ છુપાયેલી છે, જાણો અત્યારે જ શું છે એ? Read More »

ખાલી ટૂથપેસ્ટ વાપરવાથી નય ચાલે, આ ઉપાયો પણ કરવા પડશે તમારે દાંત ની બીમારી થી બચવા માટે…

દાંત આપણાં શરીર નું એક કીમતી અવયવ છે. તેમાં દુખાવો કે સડો હોય તો એ ખૂબ પીડા દાયક હોય છે. આજકાંલની દોડધામ વળી જિંદગી માં લોકો પોતાના દાંત ની ચોખ્ખાઈ પાછળ પૂરતું ધ્યાન આપી શકતા નથી. ખાલી ટૂથ પેસ્ટ વાપરવાથી દાંત ચોખ્ખા રહેતા નથી. તેના માટે અમુક અમુક સમયે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારો કરવા જરૂરી છે,

ખાલી ટૂથપેસ્ટ વાપરવાથી નય ચાલે, આ ઉપાયો પણ કરવા પડશે તમારે દાંત ની બીમારી થી બચવા માટે… Read More »

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ..

માનસિક રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે.એક ઇચ્છા અને બીજું દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ,પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે: રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે,કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે

આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ.. Read More »

વારંવાર કબજિયાત કે અપચો થઈ જતો હોય તો કરો આ આયુર્વેદિક ઉપચાર, પછી ક્યારેય નહીં થાય આ પ્રોબ્લેમ

આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને બહારનું ખાય છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને આપણે પોતે બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. અપચો એ કોઈ કાયમી બીમારી નથી એ તો સામાન્ય પાચનક્રિયાનો ભાગ છે જેના લીધે અમુકવાર પેટમાં થોડી તકલીફ ઉભી થાય છે. અપચાની કે કબજિયાતની

વારંવાર કબજિયાત કે અપચો થઈ જતો હોય તો કરો આ આયુર્વેદિક ઉપચાર, પછી ક્યારેય નહીં થાય આ પ્રોબ્લેમ Read More »

જાણો કાળા મરીનો ઉપયોગ કરવાથી થતાં અમૂલ્ય ફાયદાઓ વિષે, જડમૂળમાંથી મટાડી દેશે આ બધા ગંભીર રોગ

આજકલ ઘણા વિજ્ઞાનસંશોધનો અને સર્વે થાય છે. માહિતીઓના ઢગલા ઇન્ટરનેટ પર છે, પણ મૃત્યુનાં ૧૦ કારણો વાંચતાં આશ્વર્ય થાય એવું છે. ટાઈટલ વાંચીને. અમેરિકામાં ફ્રાન્સમાં, ભારતમાં, વિશ્વમાં એમ અલગ-અલગ પૃથ્થકરણ છે. અમીર વર્ગ, મધ્યમવર્ગ, નિમ્નમધ્યમી વગર ગરીબ વર્ગ એ રીતનું એનાલિસિસ વાંચીને પણ અચંબો થયો. ઉંમર પ્રમાણેનું પણ વર્ગીકરણ છે મૃત્યુ ના 10 મુખ્ય કારણો

જાણો કાળા મરીનો ઉપયોગ કરવાથી થતાં અમૂલ્ય ફાયદાઓ વિષે, જડમૂળમાંથી મટાડી દેશે આ બધા ગંભીર રોગ Read More »

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો….

શિયાળાની ઋતુ એટલે જાણે જાંબુડી રંગનાં રીંગણ, લીલાં- લાલ મરચાં, જામફળ, રસપ્રચૂર શેરડીના સાંટા, સફેદ મૂળા, રક્તવર્ણના ગાજર, મરુન રતાળુ, તડકાને વધુ કોમળ બનાવતો પૂર્વ દિશાનો પવન, તન અને મનને પ્રફુલ્લ કરતી મનોહર મોસમ. શિયાળાની ઋતુ એટલે સમગ્રસૃષ્ટિના જીવોમાં જોર, જોમ અને જુસ્સો ઠાંસી ઠાંસીને ભરી દેનારી જોશીલી ઋતુ. આમ છતાં ઋતુચર્યાનું અનુસરણ ન કરતાં

શું તમે ફાટેલી એડી થી પરેશાન છો? અત્યારેજ અહી વાંચો તેના ઉપાયો…. Read More »

Scroll to Top