Author name: Ayurvedam

કાચી ડુંગળી નું સેવન આ બીમારીના લોકો માટે છે ઝેર સમાન, એક વાર જરૂર વાંચો

ડુંગળી આપણા ઘર માં રસોઈ બનાવવા માં કામ આવે છે, જો ડુંગળી ના હોય તો આપણા ખાવા માં સ્વાદ નથી આવતો, પરંતુ આજે અમે તમને ડુંગળી વિશે કેટલીક એવી વાતો જણાવવાના છીએ, મિત્રો તમને જણાવીએ કે ઘણા લોકો ને લસણ ડુંગળી નું સેવન ઘણા ને ફાયદાકારક હોઈ છે, ઘણા ને તેનાથી નુકશાન થઈ શકે છે, […]

કાચી ડુંગળી નું સેવન આ બીમારીના લોકો માટે છે ઝેર સમાન, એક વાર જરૂર વાંચો Read More »

ગેસ અને વાયુ પ્રકોપ ના દરેક રોગથી વગર દવાએ બચવા માટે જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી વાંચો અને શેર કરી દરેક ને જરૂર જણાવો

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે.

ગેસ અને વાયુ પ્રકોપ ના દરેક રોગથી વગર દવાએ બચવા માટે જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી વાંચો અને શેર કરી દરેક ને જરૂર જણાવો Read More »

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને?

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને? Read More »

તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ

સામાન્ય રીતે મીઠાઈ માવો દૂધ આ બધામાં મિલાવટની ખબરો તો સાંભળતા જ આવી રહ્યાં છો. પરંતુ હવે ખાવમાં સ્વાદ વધારનાર જીરું પણ એમાં શામેલ થઈ ચૂક્યા છે. સાંભળીને હેરાની થશે કે જીરામાં મિલાવટ કેવી રીતે થાય છે ફક્ત જીરું જ નહીં પણ નકલી ચોખા દૂધ દાળ પનીરમાં પણ મિલાવટ થાય છે જેની ઓળખ આવી રીતે

તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ Read More »

એસિડિટી, વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ માં પણ આ રીતે ફાયદાકારક છે આ ઔષધિ, જાણો તેના અઢળક ફાયદા

પ્રાચીનકાળથી એલચી મુખવાસ તરીકે વપરાય છે. એલચી(ઈલાયચી) અત્યંત સુગંધીદાર હોય મુખની દુર્ગંધ દૂર કરવા માટે ખૂબ જાણીતી છે. તે પાનમાં ખવાય છે, તેમજ સુગંધ લાવવા માટે શરબતો, પાકો અને વિવિધ મીઠાઈઓમાં પણ વપરાય છે.મસાલાઓમાં અને ઔષધોમાં પણ એ બહોળા પ્રમાણમાં વપરાય છે. એલચી કેરાલા-મલબારમાં કુદરતી રીતે પુષ્કળ થાય છે. મલબાર માંથી દર વર્ષે સેંકડો મણ

એસિડિટી, વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ માં પણ આ રીતે ફાયદાકારક છે આ ઔષધિ, જાણો તેના અઢળક ફાયદા Read More »

જાણો આંખ ના સોજા, દુખાવા, મોતિયા થી લઈ ને અનેક આંખ ની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાય

જો સમયસર પોતાની આંખોની દ્રષ્ટિ અને એમાં પરેશાનીઓના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો તકલીફો વધી જાય છે. એવામાં ઘણા કિસ્સામાં આંખોનું ઓપરેશન કે દવાનો ઉપયોગ કરીને પણ આંખોની દ્રષ્ટિ પાછી યથાવત નથી થઇ શકતી. જો કે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેના દ્વારા આંખોની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આંખ આવવી અને

જાણો આંખ ના સોજા, દુખાવા, મોતિયા થી લઈ ને અનેક આંખ ની સમસ્યા માંથી છુટકારો મેળવવાના ઉપાય Read More »

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન

પાલક ખૂબ જાણીતી ભાજી છે. યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણા ભાગોમાં શાક માટે પાલક નું વાવેતર થાય છે. ભારતમાં ઘણા જૂના વખતથી તેનું વાવેતર થાય છે. રેતાળ સિવાયની બધી જાતની જમીન તેને માફક આવે છે. તેના છોડ આશરે એક વેંત થી એક ફૂટ સુધી ઊંચા થાય છે. તેની દાંડી પોલી અને ખૂણા વાળી હોય છે.

જાણો શા માટે લીલા પાંદડા વાળું પાલક છે સ્વાસ્થય માટે અમૃત સમાન Read More »

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો

ભારતમાં પ્રાચીનકાળથી મધ એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુ બને છે. મધ માખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડા ના નાના-નાના કોષોમાં તે રસને ભરે છે. રસ પહેલાં તો જળ સમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ

આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો Read More »

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ ખુશ્બુ આવે છે. ઘી દહીં ના ઉત્તમ સારરૂપ મનાઈ છે. મલાઈ માંથી કાઢેલું ઘી માખણ માંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારના ઘી માં ગાયનું ઘી સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઘી ના સેવનથી ધાતુઓની વૃદ્ધિ થઈ બળ વધે

સ્વસ્થ લાંબુ અને નીરોગી જીવન જીવવા માટે આ રીતે ઘી નો ઉપયોગ કરો Read More »

હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો

આજકાલ જેમ જેમ કહેવાતો વિકાસ વધતો જાય છે તેમ તેમ ‘અસ્વસ્થ જીવન શૈલી’ અને ‘માનસિક તાણને’ કારણે ઉદભવતા રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. વિકાસ વધવાની સાથોસાથ માણસની જીવનશૈલી બગડતી જાય છે. અસ્વસ્થ (બિન આરોગ્યપ્રદ) થતી જાય છે. પહેલાના જમાનામાં માણસ ને એક યા બીજા કારણે ચાલવાની તથા રોજિંદા કામથી એટલી કસરત મળી જતી હતી

હ્રદયરોગનું ઉદભવસ્થાન – અસ્વસ્થ જીવન શૈલી વિષે વધારે જાણવા માટે આ લેખ વાંચો Read More »

Scroll to Top