મોંઘી દવાઓ વગર કફ, ઉધરસ, શ્વાસની બીમારી, વીર્યવધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા જેવી દરેક સમસ્યામાં 100% ફાયદાકારક છે આનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઈલાયચી જેટલી નાની છે તેટલા જ મોટા ગુણોથી ભરેલી છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં તેમજ વાયરસ ના ચેપને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવામાં મદદ કરે છે. વળી, જો ઇલાયચી મધ સાથે પીવામાં આવે છે, તો તે સ્વાસ્થ્યને ઘણા સારા ફાયદા આપી શકે છે. ચાલો આપણે તેના કેટલાક ચોક્કસ ફાયદા જાણીએ.

એલચીનું સેવન કફ, ઉધરસ, શ્વાસની બીમારી, હરસ અને પેસાબ ની અંદર થતી બળતરા જેવી સમસ્યાઓ નો નાશ કરે છે. હૃદયની અંદર અને ગળાની અંદર રહેલા વિકારોને દૂર કરે છે, વધું મા તો તમારા હદયને બળવાન બનાવે છે.

મધ અને એલચી બંનેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. આ એક એવું ગુણ છે જે શરીરમાં રહેલા કેન્સરના કોષોને વિકસતા રોકે છે અને કેન્સરનું જોખમ ઘણી વખત ઘટાડે છે. આ કારણોસર, જો તમે એક સાથે એલચી અને મધનું સેવન કરો છો, તો તે કેન્સરની સમસ્યાને પણ દૂર રાખવામાં મદદ કરે છે.

મોઢાની દુર્ગંધને કારણે ઘણા લોકો પરેશાન થાય હોય છે. તે બેડ બ્રેથ તરીકે પણ ઓળખાય છે. ઈલાયચીમાં આવા ઔષધીય ગુણ હોય છે જે તેને ચાવવાથી મોંમાંથી આવતી ગંધ દૂર કરવામાં મદદ મળે છે. તે જ સમયે, મધ સાથે તેનું સેવન કરવાથી મૌખિક સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઇલાયચીનું સેવન ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં, તે શરદી, ખાંસી અને સળેખમ ની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. જ્યારે શેકેલી એલચી મધ સાથે પીવામાં આવે છે, તો આ રોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ કાર્ય કરે છે.

પાચનશક્તિ જાળવવા ફાઈબરથી ભરપુર ખોરાક લેવો જોઈએ. આ સિવાય જો તમે ઇલાયચી અને મધ સાથે લેશો તો તે પાચનશક્તિમાં પણ ઘણી મદદ કરી શકે છે. એલચી અને મધ પણ પાચન માટે જરૂરી પોષક તત્ત્વોના મુખ્ય સ્રોત માનવામાં આવે છે.

હૃદયને લગતા રોગોનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે અને લોકો તેની પકડને કારણે પોતાનો જીવ ગુમાવે છે. નબળા આહારની સાથે, દૈનિક રૂટિનમાં સામેલ અનેક હાનિકારક પ્રવૃત્તિઓને લીધે હૃદય રોગ લોકોને શિકાર પણ બનાવે છે. વળી, એલચી અને મધના એક સાથે વપરાશને લીધે, તેમાં હાજર પોષક તત્વો હૃદયને મજબૂત રાખવા અને રોગોની પકડથી સુરક્ષિત રાખવા માટે કામ કરી શકે છે.

એલચીના દાણા ને જાવિત્રી, મધ ,બદામ અને ગાયના માખણ ની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે વીર્ય મજબૂત બને છે. એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top