વગર ઓપરેશને મફત આંખના મોતિયા અને વેલથી જીવનભર છુટકારો, શેર કરી દરેકને જરૂર જણાવો કોઈનો ખર્ચો બચી જશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના ટેકનોલોજીના યુગમાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઇ ગયા છે. મોબાઇલ અને કોમ્પ્યુટર ના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ઘણી વખત આંખને ખૂબ જ નુકસાન થાય છે. અને નંબર આવવાની શક્યતા પણ વધી જાય છે. આ ઉપરાંત મોતિયોએ પણ એક આંખની બીમારી છે. જે ઓપરેશન કરાવીને તેને દૂર કરી શકાય છે. પરંતુ આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય બતાવશું કે છે તમારે ક્યારેય મોતિયાનું ઓપરેશન કરાવવું નહિ પડે અને બિમારી જડમુળ થી દુર થઇ જશે તો ચાલો જાણીએ તેના વિશે.

આપણી આંખની પૂતળી પાછળ એક એવો લેન્સ હોય છે, કે જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે. અને આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ પરંતુ ઘણી વખત લેન્સ પર જાંખપ આવી જાય છે. અને આપણે એકદમ ચોખ્ખું જોઈ શકતા નથી. આજે આપણાને સાદી ભાષામાં તેને મોતિયો તરીકે ઓળખવામાં આવે છે. લેન્સ પર સારી વળી જાય છે. તેમ આપણી આંખની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે.

મોતિયાની શરૂઆતમાં જ જો સવારના સમયે શુદ્ધ અને એકદમ પાતળું મધ માત્ર એક ટીપુ આંખમાં નાખવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં આંખમાં ફર્ક દેખાવાનું શરૂ થઈ જશે. કાળા મોતિયા બિંદુ દૂર કરવા માટે મધ લાભદાયક સાબિત થાય છે. કારણ કે આંખમાં રહેલી કીકીની પારદર્શિતા વધારવાની ક્ષમતા મધમાં હોય છે. અને આમ પણ મધને દરરોજ સવારે આંખમાં લગાડવાથી દ્રષ્ટિની ક્ષીણતા દૂર થાય છે. અને આંખને સંબંધિત વિકાર પણ દૂર થાય છે.

મોટાભાગે લોકોને વધતી ઉંમર પછી જ મોતિયો આવી જાય છે. અને મોતિયો આવવાને કારણે ધૂંધળું દેખાય છે. આ ઉપરાંત રાત્રે વાંચવામાં તકલીફ થાય છે. અને રંગ ઓળખવામાં તકલીફ થાય, તડકામાં જવાથી તકલીફ જોવા મળે છે. ગૌમૂત્રના બે ટીપાં નાકમાં પાડવાથી રાહત થાય છે. ગૌમુત્ર મોતિયાને જળમૂળમાંથી જ ગાયબ કરી દે છે. જો આપણે વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં લઈએ તો મોતિયાથી બચી શકીએ છીએ. વિટામીન સી મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટા ફળો, કાળામરી વગેરેનો સમાવેશ થાય છે.

મોતિયાને દૂર કરવા માટે સૌપ્રથમ ૧૦ ગ્રામ જેટલો કાચી સફેદ ડુંગળી નો રસ ,૧૦ ગ્રામ જેટલું સાચું અને શુદ્ધ મધ અને બે ગ્રામ જેટલું કપૂર સરખી રીતે મિક્સ કરીને કાચની બોટલમાં ભરો. ત્યારબાદ સૂતી વખતે આંખમાં એક-એક ટીંપુ નાખવાથી ધીમે ધીમે મોતિયાની સમસ્યા દૂર થઈ જશે. અને ઓપરેશન કરવાની જરૂર નહિ પડે. જો મોતિયાની શરૂઆત જ હોય તો રોજ સવારના સમયે શુદ્ધ મધ આંખમાં એક ટીપું નાખવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં મોતિયો ગાયબ થઈ જશે.

આ ઉપરાંત મધ આંજવાથી આંખની દૃષ્ટિ પણ તેજ બનશે. આ ઉપરાંત રોજ રાત્રે ચાર બદામ પાણીમાં પલાળીને સવારમાં આ બદામને કાળા મરીનો પાઉડર અને સાકર સાથે ખાવાથી પણ આંખને ખૂબ જ ફાયદો થઈ છે. પાલકનો રસ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, અને જો તમે દરરોજ પાલકનો રસ પીવો છો. તો તમને ક્યારેય મોતિયો નહી આવે. અને જો મોતિયો આવ્યો હશે તો ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત ત્રિફળા પાઉડરને પણ રોજ પાણી સાથે પલાળીને તેને ગાળી પછી આંખને તેના વડે સાફ કરવામાં આવે તો પણ આ તકલીફમાંથી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top