માત્ર 20 રૂપિયામાં જ તૈયાર થઈ જાય છે આ ચૂરણ, એકવાર ખઈ લેશોતો 70 વર્ષે પણ થઈ જશો જવાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈ વ્યક્તિનું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોય તો તે અન્ય લોકો કરતા ખુશ અને ધનિક બની શકે છે, પરંતુ જો વ્યક્તિનું શરીરમાં થોડી સમસ્યા હોય તો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન ચિંતા છે, જે એક સારા વ્યક્તિને વૃદ્ધ બનાવે છે.

આજે તબીબી જગત એટલું આગળ વધી રહ્યું છે કે તેના ઉપયોગથી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી શકો છો. લોકો મોટા નાકને પણ નાનું કરાવી લે છે તો વળી મોટા હોઠને ફૂલની પાંખડી જેવા પાતળા બનાવી લે છે.

હંમેશા પ્રસન્ન તેમજ ખુશ રહેતાં લોકો તેમજ મિત્રોની વચ્ચે રહેવાનું રાખો, એમાં કોઈ જ શંકા નથી કે હસતાં, પ્રસન્ન રહેતા લોકો તમારા જીવનમાં એક જાતની હળવાશ અને આનંદ લાવે છે. લાંબા સંબધો તેમના મનને પ્રસન્ન રાખે છે ટ્રેસ મુક્ત રાખે છે અને તેના કારણે તેમની ઉંમરના વર્ષો ભલે વધતાં પણ તેની અસર તેમના શરીર પર ઘણી ઓછી જોવા મળે છે.

ચૂર્ણ બનાવવાની રીત:

સૂંઠ – ૨૦ ગ્રામ , આખા ધાણા – ૪૦ ગ્રામ , સંચળ – ૨૦ ગ્રામ , સિંધાલૂણ મીઠુ – ૨૦ ગ્રામ , સાકર – ૨૦૦ ગ્રામ , લીંબુનો અર્ક – ૨૦ ગ્રામ , આમળા પાવડર – ૨૦ ગ્રામ , જીરુ – ૧૫ ગ્રામ , અજમો – ૧૫ ગ્રામ. આ ચૂર્ણ બનાવવા માટે જીરુ , અજમો અને ધાણા ને એક પછી એક શેકી લેવા. ત્યારબાદ આ ત્રણેય વસ્તુ ને વ્યવસ્થિત રીતે પીસી લો. સૂંઠ , આમળા અને સાકર ને કુટી-કુટી ને પીસી લેવા. આ બધી વસ્તુઓ ને મિક્સ કરી ને ચૂર્ણ તૈયાર કરો. આ ચૂર્ણ તૈયાર થયા બાદ તેને કાચ ની બરણી મા ભરી લેવુ.

દરરોજ એક ચમચી આ ચૂર્ણનું સેવન ખાલી પેટ પર કરવાથી થોડા જ દિવસોમાં તેનો ફાયદો જોવા મળશે. તેનું સેવન કરવાથી શરીરમાં નવી ઉર્જા પણ મળે છે. જે કોઈ પેટ ને લગતી સમસ્યાઓ થી પીડાતા હોય તો પાચનતંત્ર ને મજબૂત બનાવવા માટે આ ચૂર્ણ નુ સેવન કરી શકાય છે. આ ચૂર્ણ નિતમીત ભોજન કર્યા ના ૧૫-૨૦ મિનિટ ના સમયગાળા મા એક ચમચી નવશેકા પાણી સાથે ચૂર્ણ લઈ લો. આ ચૂર્ણ પાચનતંત્ર ને કાર્યરત રાખવા અને મેટાબિલિઝમ ને મજબૂત બનાવવા મા ઉપયોગી બની રહેશે.

આ ચૂર્ણ મા ભરપૂર માત્રા મા હર્બ્સ નો ઉપયોગ કરવા મા આવે છે. જે આપણા શરીર માટે લાભદાયી રહે છે. જે આપણા શરીર માટે લાભદાયી રહે છે અને જો ચૂર્ણ નુ નિયમીત સેવન કરવા મા આવે તો શરીર ની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

ઘણી વખત માણસની બેદરકારી જ તેનું જીવન બની જાય છે. જ્યારે તેઓ જીવન અને મૃત્યુના મોં સુધી પહોંચે છે. શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે આમળા, કાળા તલ અને ભ્રિંગરાજ જેવી ઓષધીઓની જરૂર પડે છે. મગજ પણ યુવાન રહે તે જરૂરી હોય છે. ઘણા લોકો શરીર પાછળ એટલું ધ્યાન આપતા હોય છે કે મગજ પાસેથી કામ લેવાનું જ બંધ કરી દે છે. પણ મગજ પાસે સતત કસરત કરાવતા રહેવી જોઈએ. મગજની કસરત પણ તમારા શરીરની ઘણી બધી ચરબી બાળી શકે છે. સતત કંઈકને કંઈક શીખતા રહેવાથી તમારા ન્યુરોન્સની સંખ્યા વધે છે જે તમારા મગજને યુવાન અને પ્રવૃત્તિશીલ રાખે છે.

દીવસની 7 થી 8 કલાકની ઉઁઘ દરેક વ્યક્તિએ લેવી જ જોઈએ. જો સાત કલાક કરતાં ઓછી ઉંઘ લેતા લોકો જ્યારે એક કલાક વધારે ઉંઘ લે છે ત્યારે તેમના રક્ત ચાપમાં હકારાત્મક પરિવર્તન આવે છે. આ કારણે તેઓ હૃદય રોગના હૂમલાથી બચી શકે છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રે વહેલા સુઈ ગયા હોઈએ અને સવારે રોજના સમયે ઉઠીએ તેમ છતાં આપણે ફ્રેશ અનુભવતાં નથી અને ઘણીવાર મોડા સુઈએ પણ જ્યારે સવારે ઉઠીએ ત્યારે એકદમ તાજા હોઈએ છે. માટે લાંબી ઉંઘની સાથે સાથે ઘેરી ઉંઘ પણ લેવાની ટેવ પાડો.

જરૂર પુરતો જ કે નિયમિત કરતાં ઓછો ખોરાક લેવો,  ખોરાકમાં કેલરીને ધ્યાનમાં રાખીને તેને ઘટાડીને ખોરાક લેશો અને સાથે સાથે એ પોષણ પણ મળતું રહે તો તેવી આદત મેટાબોલીક રેટને ધીમો પાડશે અને લાંબો સમય યુવાન રહેવામાં મદદ કરે છે.

ખોરાકમાં એન્ટી એજિંગ એટલે કે ઉંમર ઓછી દેખાડતા ફુડ જેમ કે નટ્સ, ડાર્ક ચોકોલેટ, સાલમન ફીશ, ફીગ, હળદર  વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આવા ખોરાક ખાવાથી તમને હૃદય રોગથી પણ રક્ષણ મળશે અને આંતરડા પણ સ્વસ્થ રહેશે જે તમને ફીટ રાખવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top