માતા-પિતા ની આ ભૂલ ને કારણે પેદા થાય છે, કિન્નર બાળક, અહી ક્લિક કરી વાંચો અને થઈ જાવ સાવધાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાળકોનું સુખ એ દરેક માતાપિતાના જીવનની સૌથી મોટી ખુશી હોય છે. માતા માટે, તમે ફક્ત તેના સંતાનોની કલ્પના કરી શકો છો. જ્યારે પણ બાળક મુશ્કેલીમાં હોય છે, ત્યારે માતા તેની પીડા ને પહેલા જ સમજે છે. કારણ કે, બાળકને જન્મ આપવા માટે, 1 માતા તેને 9 મહિના સુધી તેના ગર્ભાશયમાં રાખે છે, જેના પછી તેણી ને તેના બાળકનો ચહેરો જોવા મળે છે અને તેવામાં બાળક કિન્નર પેદા થાય છે, તો તે માતા માટે એક શ્રાપ બની જાય છે.

વિજ્ઞાન અનુસાર, એવું કહેવામાં આવે છે કે જ્યારે બાળક માતા ની ગર્ભાશયમાં હોય ત્યારે ઘણી વસ્તુઓની સંભાળ રાખીને આપણે આપણા બાળકોને કિન્નર બનાવા નું ટાળી શકીએ છીએ. ચાલો તે કેટલાક કારણો જાણીએ કે તમારા બાળકને કિન્નર બનવાથી બચાવી શકાય છે.

જેમ કે તમે બધા જાણો છો, 9 મહિના સુધી, બાળક ફક્ત માતા દ્વારા માતાના ગર્ભાશયમાં જ ખોરાક મેળવે છે માતા જે ખાય છે અને પીવે છે, તે બાળકને મળે છે. આવા કિસ્સાઓમાં, કોઈપણ ભારે દવા લેવી બાળક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કોઈ સગર્ભા સ્ત્રી કોઈ ગંભીર બીમારીથી પીડાય છે અને તે દવાની ખૂબ જ માત્રા લે છે, તો તેની સીધી અસર તેના ગર્ભ માં રહેલા બાળક પર પડે છે અને આ જ કારણ છે કે તે કિન્નર બની જાય છે

એવું કહેવામાં આવે છે કે તે દવાઓને લીધે, બાળકના શરીર પર ઘણી અસર પડે છે અને તેના શરીરના કેટલાક ભાગ બળી જાય છે અથવા નાશ પામે છે, જેના લીધે તે કિન્નર સ્વરૂપ લે છે. જો કે તે માતા અને પિતાના હોર્મોન્સ પર પણ આધારિત છે, દવાઓનો પ્રભાવ સીધા ગર્ભ ના બાળક પર પણ પડે છે.

આપણા સાંસ્કૃતિક વારસામાં અનેક જગ્યાએ કિન્નરોનો ઉલ્લેખ થયો છે જેમાં મહાભારતથી લઈને મુઘલકાળ બધે કિન્નરોનું ખાશ સ્થાન જોવા મળ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં પણ તેઓનું મહત્વ સમજાવાયું છે. કિન્નરો માતા-પિતા નથી બની શકતા પરંતુ જે બાળક કિન્નરના સ્વરૂપે જન્મે છે તેને કિન્નરોને સોંપવામાં આવે છે અને તે જ તેનું લાલનપાલન કરે છે. ત્યારે પ્રશ્ન એ વાતનો છે કે બાળક કિન્નર કઈ રીતે જન્મે છે??? અહીં એવા વૈજ્ઞાનિક કારણો વિષે વિશેષ વાત કરીશું જેના દ્વારા એ ખબર પડે છે કે ગર્ભમાં રહેલું બાળક કિન્નર કઈ રીતે બને છે.

ગર્ભપાતની દવાની અસર :

કેટલીકવાર અનિચ્છનીય ગર્ભાવસ્થાને લીધે કેટલીક મહિલાઓ ડોક્ટરની સલાહ વિના ગર્ભપાતની દવા લે છે, જેની કયારેક વિરુદ્ધ અસર પડે છે અને ગર્ભ માં રહેલા બાળક મૃત્યુ ના બદલે તેના કેટલાક અંગો નષ્ટ થાય છે. જેનાથી કિન્નર બાળકો પેદા થયા છે. નવ મહિના માં શિશુનું લિંગ બનતું હોય છે જો એવા માં આડી અવળી દવા ખાવામાં આવે તો બાળક કિન્નર પેદા થઈ શકે છે.

ખોરાક ની અસર :

કિન્નરોનો જન્મ પણ સામાન્ય ઘરમાં જ થાય છે. અને કેટલાક એવા કારણો છે જેની અસર ગર્ભમાં રહેલા બાળક પાર થાય છે અને તે છોકરો કે છોકરી નહિ અને કિન્નરના રૂપમાં જન્મ લ્યે છે. ખરેખર તો ગર્ભ રાઇને ત્રણ મહિના દરમિયાન બાળકની લિંગ નિર્ધારિત થાય છે. તે સમયે જો કોઈ પણ પ્રકારે લાગી જાય કે વિરુદ્ધ આહાર લેવાય જાય અથવા તો હોર્મોનલ પ્રોબ્લેમ થયા છે ત્યારે સ્ત્રી કે પુરુષની જગ્યાએ બંને લિંગના ઓર્ગન્સ અને ગૂણ આવી જાય છે.અને એટલે જ ગર્ભાવસ્થાના શરૂઆતના ત્રણ મહિના ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

લિંગ નિર્ધારિત કઈ રીતે થાય છે…???

માનવ શારિરીમાં ક્રોમોસોમની સંખ્યા 46 હોઈ છે જેમાંથી 44 ઓટોમોઝ હોઈ છે અને બાકીના 2 સેક્સ ક્રોમોઝોમ હોઈ છે. જો 2 ક્રોમોઝોમ લિંગ નિર્ધારિત કરે છે. પુરુષમાં એક્સ-વાય અને સ્ત્રીમાં એક્સ-એક્સ ક્રોમોઝોમ હોઈ છે. ત્યારે સમાગમથી બરભમાં બાળક રહે છે, તો એમાં આ બે સેક્સ ક્રોમોઝોમ એક્સ-વાયહોઈ તો છોકરો જન્મે છે, અને એક્સ-એક્સ હોઈ તો છોકરી જન્મે છે. પરંતુ એક્સ-વાય અને એક્સ-એક્સ ક્રોમોઝોમ સિવાય પણ ક્યારે ક્યારેક ત્રિપલ એક્સ ,વાય-વાય ,ઓ -એક્સ ક્રોમોઝોમઅલ ડિસઓર્ડર વાળા બાળક જન્મે છે, જેને કિન્નર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણ હોઈ છે.

ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિનામાં બાળક માતાના ગર્ભમાં ઉછેરતું હોઈ ત્યારે કંઇક કારણોથી ક્રોમોઝોમ આંકડામાં કે ક્રોમોઝોમની આકૃતિઓમાં પરિવર્તન આવે છે, જેના કારણે કિન્નર જન્મે છે. જેના માટે નાના નાના કારણો જવાબદાર હોઈ શકે છે. જો શરૂઆતના ત્રણ મહિનામાં ગર્ભવતી સ્ત્રીને તાવ આવ્યો હોઈ અને તેના ઈલાજ માટે કોઈ વધુ પાવર વળી દવા લેવામાં આવી હોઈ તો પણ તે બાળકની લિંગને નુકશાન પહોંચાડે છે.

ગર્ભવતી સ્ત્રી એ કોઈ એવી દવા કે વસ્તુનું સેવન કર્યું હોઈ જેનાથી બાળકને નુકશાન થાય છે, અથવા તો તે સમય દરમિયાન કોઈ વિરુધ્ધાહાર કે પછી કેમિકલ યુક્ત અને પેસ્ટીરાઈઝડ ફાળો અને શાકભાજી આરોગ્ય હોઈ તો પણ બાળકની જતી પાર અસર થાય છે. આ ઉપરાંત એ સમય દરમિયાન કોઈ પ્રકારનું એક્સીડેન્ટ પણ બાળકના ઓર્ગન્સને નુકશાન પહોંચાડે છે.

જિનેટિક ડિસઓર્ડરના કારણે પણ 10-15% કિસ્સામાં બાળકના લિંગ નિર્ધારણ પર અસર પડે છે. એટલે જરૂરી છે કે બરભ રહ્યાના ત્રણ મહિનામાં તાવ કે અન્ય કોઈ તકલીફ થાય ત્યારે ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લેવી. એ સાથે જ હેલ્ધી ડાયેટ લેવું અને બહારના ખોરાકથી દૂર રહેવું હિતાવહ રહે છે. તેમજ થાઇરોડ, ડાયાબિટીઝ,તાણ આંચકી જેવી ગંભીર બીમારી હોઈ તો પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા ડોક્ટરની યોગ્ય સલાહ લેવી જરૂરી બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top